શોધખોળ કરો

LSG vs CSK: આજે ચેન્નઇ સુપરકિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ, જાણો ક્યારે અને ક્યાં જોઇ શકાશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ?

લખનઉ અને ચેન્નઈની ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપની પણ કસોટી થશે

IPL 2022માં લખનઉ (LSG) અને ચેન્નઈ (CSK)ની ટીમો ગુરુવારે એકબીજા સાથે ટકરાશે. ટૂર્નામેન્ટની 15મી સિઝનની શરૂઆત બંને ટીમો માટે સારી રહી નથી અને અભિયાનની શરૂઆત હાર સાથે થઈ હતી. બીજી મેચમાં લખનઉ અને ચેન્નઈની ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપની પણ કસોટી થશે. જોકે અનુભવી ધોની ચેન્નઈમાં હાજર છે, જે જાડેજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અગાઉની મેચોમાં લખનઉ અને ચેન્નઈના ટોપ ઓર્ડર બેટ્સમેનો સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. 

જાણો લખનઉ અને CSK વચ્ચે ક્યારે અને ક્યાં રમાશે મેચ?

લખનઉ અને ચેન્નઈ વચ્ચેની આ મેચ ગુરુવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની આ સાતમી મેચ હશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે અને રમત સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

તમે લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

જો તમે લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો આનંદ માણવા માંગતા હોવ તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?


તમે 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ રોયલ્સ વચ્ચેની મેચનો આનંદ માણી શકો છો. 

બંને ટીમોનું ભૂતકાળનું પ્રદર્શન

આ સિઝનની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતા સામે સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી. ધોની સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. નિર્ધારિત 20 ઓવરમાં ટીમ 5 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. જ્યારે કોલકાતાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. બીજી તરફ, લખનઉની ટીમ પણ પ્રથમ મેચમાં સારુ પ્રદર્શન કરી શકી નહોતી. તેને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget