શોધખોળ કરો

IPL 2023: ધોનીની આ છેલ્લી IPL સિઝન ? ટીમના CEOએ માહીના સન્યાસ અંગે શું કહ્યું, જાણો

ચેન્નાઈએ 14 મેએ હૉમ ગ્રાઉન્ડ ચેપૉક સ્ટેડિયમમાં KKR સામે IPL 2023ની મેચ રમી હતી.

IPL 2023, MS Dhoni: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે એક મહત્વની મેચ રમાઇ, આ મેચમાં ચેન્નાઇની ટીમની હાર થઇ અને કોલકત્તા ટીમની શાનદાર જીત થઇ હતી. આ મેચ બાદ હવે ટૂર્નામેન્ટમાં માત્ર 9 લીગ મેચો જ બાકી રહી છે. આ પછી ચાર ટીમો ફાઈનલ માટે ટકરાશે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની IPLને અલવિદા નહીં કહે, એટલે કે ધોની સન્યાસ નહીં લે. ધોનીના રિટાયરમેન્ટ અંગે ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથને આશા વ્યક્ત કરી છે કે, ધોનીની આઇપીએલની આગામી સિઝન પણ રમશે. 

ચેન્નાઈએ 14 મેએ હૉમ ગ્રાઉન્ડ ચેપૉક સ્ટેડિયમમાં KKR સામે IPL 2023ની મેચ રમી હતી. આ મેચ બાદ મહેન્દ્રસિંહ ધોની આખા મેદાનની ફરતે ફર્યો હતો અને ફેન્સને સાઈન કરેલા બૉલ આપ્યા હતા. આ પછી ફેન્સ અનુમાન કયાસ લગાવવા લાગ્યા હતા કે આ ધોનીની છેલ્લી સિઝન છે. જોકે, આ તમામ વાતોની વચ્ચે ટીમના સીઈઓએ કહ્યું- "અમે આશા રાખીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલ પણ રમશે.

આ સિઝનમાં પણ કરી ચૂક્યો છે સ્પષ્ટતા નહીં હોય આ છેલ્લી સિઝન - 
આ સિઝનની શરૂઆતથી જ એમએસ ધોનીના નિવૃત્તિને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ તેમને સિઝનની વચ્ચે તેના વિશે વાત કરી. એક મેચમાં ટૉસ દરમિયાન ટીવી એન્કર ડેની મૉરિસને તેને પૂછ્યું કે તમે તમારી છેલ્લી IPL સિઝન રમીને કેવું અનુભવો છો ? જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન છે, મેં નહીં. 

આઇપીએલ 2023માં ધોની દેખાઇ રહ્યો છે ફૂલ ફોર્મમાં - 
IPLની આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ માટે શાનદાર ફિનિશર સાબિત થયો હતો. તે છેલ્લે શૉર્ટ પણ પરફોર્મન્સ વાળી ઇનિંગ્સ રમી રહ્યો છે. તેને 13 મેચની 9 ઇનિંગ્સમાં 49ની એવરેજથી 98 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 196ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. આ ઇનિંગ્સમાં તેનો ઉચ્ચ સ્કૉર અણનમ 32 રન હતો. વળી, ધોનીએ અત્યાર સુધી 10 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Embed widget