શોધખોળ કરો

IPL 2023 Points Table: હૈદરાબાદની જીતની સાથે જ પૉઇન્ટ ટેબલમાં થયો મોટો ઉલટફેર, જાણો તમામ ટીમોની સ્થિતિ

આ મેચમાં રાજસ્થાન રૉયલ્સની હારને કારણે હવે પ્લેઓફમાં પહોંચવાનો તેનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.

RR vs SRH, IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રૉયલ્સ (RR) રોમાંચક મેચ જોવા મળી, આ મેચમાં હૈદરાબાદે છેલ્લા બૉલે રાજસ્થાનને 4 વિકેટથી હરાવીને મેચ છીનવી લીધી. જીત મળતાની સાથે જ હૈદરાબાદે પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશાને પણ જીવંત રાખી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાને આ મેચમાં હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હૈદરાબાદે ઇનિંગના છેલ્લા બૉલે પર સિક્સર ફટકારીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ હૈદરાબાદ ફરી 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં 9મા સ્થાન પર પહોંચી ગયુ છે. 

આ મેચમાં રાજસ્થાન રૉયલ્સની હારને કારણે હવે પ્લેઓફમાં પહોંચવાનો તેનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે. રાજસ્થાન હાલમાં 11 મેચમાં 5 જીત અને 6 હાર સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. પૉઈન્ટ ટેબલમાં પ્રથમ 2 સ્થાન પર 16 પૉઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સ અને 13 પૉઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સનો કબજો છે. લખનઉની ટીમ હાલમાં 11 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.

દિલ્હીની ટીમ ફરી 10માં સ્થાને પહોંચી - 
અત્યારે પૉઈન્ટ ટેબલમાં 3 ટીમના 10 પૉઈન્ટ છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર 5માં, મુંબઈ ઈન્ડિયન્સ 6ઠ્ઠા જ્યારે પંજાબ કિંગ્સ 7માં સ્થાન પર છે. RCBના વધુ સારા નેટ રન રેટને કારણે તે હાલમાં પૉઈન્ટ ટેબલમાં આ બંને ટીમોથી ઉપર છે. કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ અત્યારે પૉઈન્ટ ટેબલમાં 8મા સ્થાન પર છે. KKR અત્યાર સુધી 10 માંથી માત્ર 4 મેચ જીતી શકી છે અને તેમનો નેટ રનરેટ હાલમાં -0.103નો છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એકવાર પૉઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર પહોંચી ગઈ છે. ટીમના અત્યારે 10 મેચ બાદ 8 પૉઈન્ટ છે અને નેટ રનરેટ -0.529 છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.