શોધખોળ કરો

IPL 2025: KL Rahulના કેસમાં લખનૌ સુપર જાયન્ટ્સે શું નિર્ણય લીધો? સંજીવ ગોએન્કાએ આપ્યો જવાબ

KL Rahul LSG IPL 2025: કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સમાં રહેશે કે નહીં તે પ્રશ્નનો જવાબ સંજીવ ગોએન્કાએ આપ્યો છે. કેપ્ટનશિપના મુદ્દે તેણે કહ્યું છે કે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે.

KL Rahul LSG IPL 2025: IPL 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે ટીમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. લખનૌએ ઝહીર ખાનને ટીમનો મેન્ટર બનાવ્યો છે. ઝહીર પહેલા આ પોસ્ટ પર ગૌતમ ગંભીર હતો. લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ પણ કેએલ રાહુલના મુદ્દે પ્રતિક્રિયા આપી છે. એવી અફવા હતી કે લખનૌ રાહુલને જાળવી નહીં રાખે. પરંતુ આના પર ગોએન્કાએ કહ્યું છે કે રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ પરિવારનો મહત્વપૂર્ણ ભાગ છે. કોઈ પણ બાબતે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે.

લખનૌએ ઝહીરને મેન્ટર બનાવ્યા પછી, સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલના મુદ્દા પર પ્રતિક્રિયા આપી. RevSportz અનુસાર, ગોએન્કાએ કહ્યું, "KL રાહુલ સુપર જાયન્ટ્સ પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું કોઈપણ પ્રકારની અફવા વિશે વાત નહીં કરું. કેપ્ટનશીપ જાળવી રાખવાના મામલે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે સંજીવ ગોયન્કા એ IPLની છેલ્લી સિઝનમાં ટીમના પ્રદર્શનથી ખુશ નથી. તેણે એક મેચમાં હાર બાદ રાહુલ સાથે અયોગ્ય વાત પણ કરી હતી.

ગત સિઝનમાં LSG કંઈ ખાસ કરી શકી ન હતી 

કેએલ રાહુલનું અત્યાર સુધી સારું પ્રદર્શન જોવા મળ્યું છે. પરંતુ લખનૌની ટીમ ગત સિઝનમાં કંઈ ખાસ કરી શકી ન હતી. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં લખનૌ 7માં નંબર પર હતું. તેણે 14 મેચ રમી અને 7માં જીત મેળવી. પરંતુ 2023માં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લખનઉએ 14 મેચ રમી અને 8માં જીત મેળવી. 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ પ્લેઓફમાં પહોંચી ગયું હતું.

રાહુલની IPL કારકિર્દી આવી રહી છે 

રાહુલના આઈપીએલ કરિયર પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં 132 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 4683 રન બનાવ્યા છે. રાહુલે આ લીગમાં 4 સદી અને 37 અડધી સદી ફટકારી છે. રાહુલે IPL 2024ની 14 મેચમાં 520 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. હવે જો રાહુલને કેપ્ટનના પદ પરથી હટાવવામાં આવે છે તો તેની જગ્યાએ કૃણાલ પંડ્યાને જવાબદારી મળી શકે છે. માટે જો કેએલ રાહુલ કેપ્ટન નહીં હોય તો આ જવાબદારી કૃણાલ પંડયાને મળી શકે છે, કૃણાલ પંડયા પણ લખનૌ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget