શોધખોળ કરો

IPL 2025: મુંબઈ-પંજાબ મેચમાં વરસાદને લઈ અલગ છે નિયમ, મેચ રદ થાય તો ફાઇનલમાં કોણ રમશે ? 

આજે રવિવાર 1 જૂનના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે.

Mumbai Indians vs Punjab Kings Match Rule: આજે રવિવાર 1 જૂનના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદે અવરોધ ઉભો કર્યો છે. સામાન્ય રીતે કોઈપણ આઈપીએલ મેચનું પરિણામ રાત્રે 11.30 વાગ્યા સુધીમાં આવે છે, પરંતુ ક્વોલિફાયર-2 અંગે આઈપીએલના નિયમો અલગ છે. મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં વરસાદને કારણે આજની મેચનું પરિણામ મોડી રાત્રે 1 વાગ્યા સુધીમાં આવી શકે છે.

આઈપીએલ ક્વોલિફાયર-2 માટે શું નિયમ છે ?

આઈપીએલ ક્વોલિફાયર-2માં  મેચ 2 કલાક મોડી પણ શરૂ થઈ શકે છે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે ઉપલબ્ધ નથી, પરંતુ આ મેચ માટે વધારાની 120 મિનિટ રાખવામાં આવી છે. મુંબઈ-પંજાબ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. આ મુજબ, જો મેચ રાત્રે 9.40  વાગ્યા સુધીમાં શરૂ થાય છે, તો કોઈ ઓવર કટ કરવામાં આવશે નહીં એટલે કે ચાહકોને આખી મેચ જોવા મળશે. બીજી તરફ, જો મેચ રાત્રે 9.40  વાગ્યા પછી શરૂ થાય છે, તો આ સમયથી ઓવર કાપવામાં આવશે.

મેચનું પરિણામ રાત્રે 1 વાગ્યે આવશે

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વિલંબ થવાને કારણે 9:40 વાગ્યા પછી ઓવર કટ થવાનું શરૂ થશે, પરંતુ આ મેચ રાત્રે 1 વાગ્યા સુધી રમી શકાય છે. ટીમના બધા ખેલાડીઓ હજુ પણ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરિસ્થિતિ સારી છે. જો વરસાદ બંધ થાય તો મેચ જલ્દી શરૂ થઈ શકે છે.

જો મેચ રદ થાય છે તો ફાઇનલમાં કોણ રમશે ?

જો પંજાબ-મુંબઈ મેચમાં સતત વરસાદ પડે છે અને આ મેચ રદ થાય છે તો શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ સીધી ફાઇનલમાં પહોંચશે અને મુંબઈ ઇન્ડિયન્સ મેચ રમ્યા વગર ક્વોલિફાયર-2 મેચ હારી જશે. આ પાછળનું કારણ એ છે કે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી છે અને પંજાબને આનો ફાયદો મળશે. મુંબઈ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી ટીમ હતી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget