શોધખોળ કરો

IPL 2025 : સૂર્યકુમાર યાદવ ઈતિહાસ રચવાની નજીક,એક બે નહીં 5 મહારેકોર્ડ બનાવી તહેલકો મચાવશે  

IPL 2025 ની 12મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.  બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈમાં રમાશે.

Suryakumar Yadav: IPL 2025 ની 12મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.  બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈમાં રમાશે. તમને જણાવી દઈએ કે મુંબઈની ટીમ આઈપીએલ 2025માં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં આ મેચ હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  KKR આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી બેમાંથી એક મેચ જીતવામાં સફળ રહ્યું છે, એટલે કે આ મેચ જીતીને બંને ટીમો આઈપીએલના પોઈન્ટ ટેબલમાં પોતપોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે. સૂર્યકુમાર યાદવ આ મેચમાં ઈતિહાસ રચવાની નજીક છે. મુંબઈનો બેટ્સમેન સૂર્યા T-20માં શાનદાર રેકોર્ડ બનાવવાની નજીક છે.

8000 T-20 રન પૂરા કરવાની નજીક 

સૂર્યા T-20માં 8000 રન બનાવવાની નજીક છે. 20 રન બનાવતાની સાથે જ સૂર્યકુમાર યાદવ T-20માં 8000 રન પૂરા કરી લેશે. આમ કરવાથી સૂર્યા આ ઐતિહાસિક આંકડાને સ્પર્શનાર વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈના બાદ પાંચમો ભારતીય ક્રિકેટર બની જશે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યાએ અત્યાર સુધી 287 ઇનિંગ્સમાં 34.10ની એવરેજથી 7,980 રન બનાવ્યા છે.

T-20માં 800 ચોગ્ગા પૂરા કરવાની નજીક છે 

જો સૂર્યા આજની મેચમાં 7 ચોગ્ગા ફટકારવામાં સફળ રહે છે તો T-20માં તેના નામે 800 ચોગ્ગા નોંધાઈ જશે. સૂર્યા અત્યાર સુધી ટી-20માં 287 ઈનિંગ્સ રમી ચૂક્યો છે. આમ કરવાથી સૂર્યા આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન પછી ચોથો ભારતીય ક્રિકેટર બની જશે.

T20માં 350 છગ્ગા

સૂર્યા T-20માં 350 સિક્સર પૂરી કરવાની નજીક છે. વધુ ત્રણ સિક્સર સાથે સૂર્યા T-20માં 350 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરશે. આમ કરવાથી સૂર્યા T20માં 350 કે તેથી વધુ સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બની જશે.  અત્યાર સુધી માત્ર બે ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં સૂર્યકુમાર કરતાં વધુ સિક્સર ફટકારી છે.

ભારતમાં 250 સિક્સર ફટકારવાના રેકોર્ડની નજીક 

સૂર્યકુમાર યાદવ સિક્સર ફટકારવાના મોટા રેકોર્ડની નજીક પહોંચી ગયો છે, ભારતમાં T20 મેચોમાં 250 સિક્સર પૂરા કરવા માટે માત્ર બે સિક્સરની જરૂર છે.  કુલ મળીને, તેણે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધીમાં 347 છગ્ગા ફટકાર્યા છે.

IPLમાં 400 ચોગ્ગા પૂરા કરવાથી 12 ચોગ્ગા દૂર 

સૂર્યકુમાર યાદવે તેની IPL કરિયરની 152 મેચોમાં 388 ચોગ્ગા ફટકાર્યા છે. જો તે વધુ 12 ચોગ્ગા ફટકારવામાં સફળ થશે તો તે 400 ચોગ્ગા પૂરા કરનાર IPL ઇતિહાસનો 14મો ક્રિકેટર બની જશે. ભારતીય ખેલાડીઓમાં, તે શિખર ધવન, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક અને કેએલ રાહુલ પછી આવું કરનાર 10મો ક્રિકેટર હશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget