શોધખોળ કરો

જાડેજાએ અચાનક કેપ્ટનશીપ છોડી દેતા સહેવાગ બોલ્યો- 'અમે પહેલા દિવસથી જ એ વાત કહી રહ્યાં છીએ......'

'અમે પહેલા દિવસથી જ એ વાત કહી રહ્યાં છીએ......'- કહીને સહેવાગે જાડેજાની કેપ્ટનશીપ છોડવા અંગે શું આપી પ્રતિક્રિયા

Ravindra Jadeja, MS Dhoni: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને મોટા સમાચાર ગઇરાત્રે આવ્યા, આઇપીએલની સીએસકે ફ્રેન્ચાઇજીના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી અને ફરી એકવાર ધોનીના હાથમાં આવી ગઇ છે. ટૂર્નામેન્ટ શરૂ થતાંની ઠીક પહેલા ધોનીએ સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી હતી, અને જાડેજાને ટીમને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ અડધી ટૂર્નામેન્ટમાં વચ્ચે જ ફરીથી ધોની કેપ્ટન બની ગયો છે. આ વાતને લઇને ક્રિકેટ દિગ્ગજોમાં તર્ક વિતર્ક છે, હવે આ મામલે ભારતના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે મોટુ નિવેદન આપ્યુ છે. 

પૂર્વ દિગ્ગજ વિરેન્દ્ર સહેવાગે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે, અમે પહેલા દિવસથી જ એ વાત કરી રહ્યાં છીએ કે ધોની વિના ચેન્નાઇની ટીમનો હાલ ખરાબ થશે. સહેવાગ ઉપરાંત ઇરફાણ પઠાણ, વસીમ જાફર, પાર્થિવ પટેલ સહિત અનેક સ્ટારે આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. 

સહેવાગે ક્રિકબઝને કહ્યું કે અમે પહેલા દિવસથી જ કહી રહ્યાં છીએ કે જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન નહીં હોય, તો ચેન્નાઇનુ કંઇજ નથી થઇ શકવાનુ. ખેર દેર આયે દુરસ્ત આયે... હવે તેમની પાસે પણ મોકો છે, હવે એક મોટો ફેરફાર થશે. વળી, ઇરફાન પઠાણે ટ્વીટ કરીને કહ્યું કે જાડેજાની ફિલિંગ સમજી શકીએ છીએ, આશા છે તેની રમત પ્રભાવિત ના થઇ હોય. 

સહેવાગની સાથે અજય જાડેજાએ પણ કહ્યું કે, મને નથી લાગતુ કે સીએસકે પાસે બીજો કોઇ ઓપ્શન હોય, જ્યારે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામા આવી હશે ત્યારે પણ તેમની પાસે કોઇ ઓપ્શન નહીં હોય, જો ધોની કોઇ ટીમમાં છે તો તેને કેપ્ટન બનાવવો જોઇએ, મે આ વાત વર્ષ 2019ના વર્લ્ડકપ દરમિયાન કહી હતી. મને લાગે છે કે આ વાતથી ક્યાંક ને ક્યાંક જાડેજા પણ ખુશ નહીં હોય, આ તેમના ખભે હકીકતમાં એક મોટો બોઝ હતો. 

 

આ પણ વાંચો......... 

Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો

Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું

Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા

Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા
ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget