શોધખોળ કરો
સીરિઝ અને લાજ બચાવવા ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ ફેરફાર, કોનુ કપાઇ શકે છે પત્તુ
1/4

બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તુ કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટકિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઇજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
2/4

ત્રીજી ટેસ્ટ માટે પહેલી ફેરફાર તરીકે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને રમાડવાની પુરેપુરી શક્યતા છે. બુમરાહ વાપસી કરી શકે છે. બુમરહા અંગુઠાની ઇજાના કારણે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ગયો હતો, જોકે હવે તે એકદમ ફીટ થઇ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ બુમરાહને પ્લેઇિંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.
Published at : 15 Aug 2018 01:19 PM (IST)
View More





















