શોધખોળ કરો
રિષભ પંતની ટેસ્ટ ટીમમાં પસંદગીને લઈ શાસ્ત્રીએ ખોલ્યું રહસ્ય, જાણો વિગત
1/4

રિષભ પંતે આઈપીએલ 2018માં 14 મેચમાં એક સદી સહિત 684 રન બનાવ્યા હતા.
2/4

બીજી વાત એ છે કે યુવા વિકેટકિપર બેટ્સમેનને તૈયાર કરવાનો આ સમય છે. પંત આ માપદંડમાં એકદમ ફિટ બેસે છે. શાસ્ત્રીએ કહ્યું કે, પંતે ઈન્ડિયા-એ વતી રમતા ટેસ્ટમાં રન બનાવી રહ્યો હતો. આ કારણે તેને સીનિયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
Published at : 31 Jul 2018 09:28 AM (IST)
View More




















