શોધખોળ કરો
Advertisement
પુરા માન-સન્માન સાથે આજે ક્રિકેટમાંથી વિદાય લેશે આ દિગ્ગજ ક્રિકેટર, રમશે છેલ્લી મેચ, નામ જાણીને ચોંકી જશો
ણ મેચોની વનડે સીરીઝ 26 જુલાઇ, 28 જુલાઇ અને 31 જુલાઇએ રમાશે. એટલે કે લસિથ મલિંગા પહેલી વનડે 26મી જુલાઇએ આજે રમીને સન્યાસ લઇ લેશે
કોલંબોઃ ક્રિકેટની દુનિયામાં યોર્કરમને તરીકે જાણીતા લસિથ મલિંગા આજે વનડે ક્રિકેટમાંથી સન્યાસ લેશે. મલિંગા આજે બાંગ્લાદેશ સામે સીરિઝની પ્રથમ મેચ રમીને ક્રિકેટમાંથી નિવૃતિ લેશે. આ અંગેની જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે.
લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે મેચોની સીરીઝની પહેલી મેચ બાદ એટલે કે ઘરેલુ મેદાન અને ઘરેલુ દર્શકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે, મલિંગાને પુરા માન અને સન્માન સાથે સન્યાસ માટે શ્રીલંકન ટીમ તૈયાર છે. આ વાતની માહિતી શ્રીલંકન કેપ્ટન દિમુથ કરુણારત્નેએ કરી હતી.
લસિથ મલિંગાને બાંગ્લાદેશ સામેની સીરીઝ માટેના 22 ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્રણ મેચોની વનડે સીરીઝ 26 જુલાઇ, 28 જુલાઇ અને 31 જુલાઇએ રમાશે. એટલે કે લસિથ મલિંગા પહેલી વનડે 26મી જુલાઇએ આજે રમીને સન્યાસ લઇ લેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement