શોધખોળ કરો

બ્રોડની ઓવરમાં છ છગ્ગા ઠોક્યા બાદ મેચ રેફરીએ મારું બેટ ચેક કર્યુ હતું: યુવરાજ સિંહ

યુવરાજ સિંહે કહ્યું કે, જ્યારે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બોર્ડની ઓવરમાં છ છગ્ગા માર્યા ત્યારે મારા બેટ પર સવાલ ઉઠ્યા હતા.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડકર જીતાડવામાં મુખ્ય ફાળો આપનારા યુવરાજ સિંહ ફરી  એક વખત ચર્ચામાં છે. 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાની ઘટનાને ક્રિકેટ રસિકો આજે પણ ભૂલ્યા નથી. આ ઘટનાને લઈ સિક્સર કિંગ યુવરાજ સિંહે એક નિવેદન આપ્યું છે. યુવરાજ સિંહે કહ્યું કે, જ્યારે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બોર્ડની ઓવરમાં છ છગ્ગા માર્યા ત્યારે મારા બેટ પર સવાલ ઉઠ્યા હતા. જે બાદ મેચ રેફરીએ મારા બેટની તપાસ કરી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાનો કોચ મારી પાસે આવ્યો હતો અને પૂછ્યું હતું કે શું મારા બેટની પાછળ ફાઈબર લગાવેલું છે અને તે માન્ય છે. ગાંગુલીને લઈ કહી આ મોટી વાત તેણે એમ પણ કહ્યું કે, દાદા (સૌરવ ગાંગુલી) મારો પસંદગીનો કેપ્ટન છે. તેમણે મને ખૂબ સમર્થન કર્યું, સૌથી વધારે. જ્યારે અમે યુવા હતા ત્યારે તેમણે અમારી પ્રતિભાને નીખારી અને પૂરતી તક આપી હતી. ધોની તેના માનીતા ખેલાડીને આપતો હતો વધુ તક તેણે કહ્યું કે, કોઈ પણ કેપ્ટનનો તેનો એક મનપસંદ ખેલાડી હોવા સામાન્ય વાત છે. સુરેશ રૈના ધોનીનો માનતો ખેલાડી હતો, તેને પૂર્વ ભારતીય કેપ્ટનનું સમર્થન મળતું હતું. યુવરાજે કહ્યું, સુરેશ રૈનાને ધોનીનું ખૂબ સમર્થન મળતું હતું. 2011ના વર્લ્ડકપ દરમિયાન ધોનીને ટીમ પસંદ કરતી વખતે પ્લેઇંગ ઇલેવનમાં યુસુફ પઠાણ અને સુરેશ રૈનામાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી ત્યારે માથાનો દુખાવો બન્યો હતો. યુવરાજ સિંહના કહેવા પ્રમાણે, તે સમયે યૂસુફ પઠાણ પણ સારું પ્રદર્શન કરતો હતો અને હું પણ શ્રેષ્ઠ દેખાવ કરતો હતો અને વિકેટ પણ લેતો હતો. રૈના તે સમયે સારા લયમાં નહોતો. તે સમયે અમારી પાસે ડાબોડી સ્પિનર નહોતો અને હું વિકેટ લેતો હતો તેથી તેમની પાસે મારી સિવાય કોઈ વિકલ્પ નહોતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget