શોધખોળ કરો
મંકીગેટ પ્રકરણને લઈ સાયમંડ્સે કર્યો ખુલાસો, કહ્યું- માફી માંગીને રડવા લાગ્યો હતો હરભજન સિંહ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/16185607/monkey-gate.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![સાયમંડ્સ પર આ પ્રકારની ટિપ્પણી ન કરી હોવાનો ઈન્કાર કરનારા હરભજન સિંહ પર આઈસીસીએ ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ભારે વિરોધ થતાં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/16185644/monkey-gate5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાયમંડ્સ પર આ પ્રકારની ટિપ્પણી ન કરી હોવાનો ઈન્કાર કરનારા હરભજન સિંહ પર આઈસીસીએ ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ભારે વિરોધ થતાં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો.
2/5
![સાયમંડ્ કહ્યું કે, એક રાતે અમે ખૂબ ધનિક વ્યક્તિના ઘરે ડિનર માટે ગયા હતા અને સમગ્ર ટીમ ત્યાં હાજર હતી. હરભજને મને કહ્યું કે, મિત્ર એક મિનિટ માટે તું મારી સાથે બગીચામાં આવીને વાત કરી શકે છે. જે બાદ તેણે કહ્યું, મેં સિડનીમાં તારી સાથે જે કંઈ કર્યું તેના માટે માફી માંગુ છું. આ ઘટનાથી તને, તારા પરિવારને અને મિત્રોને ઘણી ઠેસ પહોંચી હશે અને મેં જે કહ્યું તેના માટે માફી માંગુ છું. મારે આમ નહોતું બોલવું જોઈતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/16185640/monkey-gate4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાયમંડ્ કહ્યું કે, એક રાતે અમે ખૂબ ધનિક વ્યક્તિના ઘરે ડિનર માટે ગયા હતા અને સમગ્ર ટીમ ત્યાં હાજર હતી. હરભજને મને કહ્યું કે, મિત્ર એક મિનિટ માટે તું મારી સાથે બગીચામાં આવીને વાત કરી શકે છે. જે બાદ તેણે કહ્યું, મેં સિડનીમાં તારી સાથે જે કંઈ કર્યું તેના માટે માફી માંગુ છું. આ ઘટનાથી તને, તારા પરિવારને અને મિત્રોને ઘણી ઠેસ પહોંચી હશે અને મેં જે કહ્યું તેના માટે માફી માંગુ છું. મારે આમ નહોતું બોલવું જોઈતું.
3/5
![સાયમંડ્સે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે રડવા લાગ્યો હતો અને મેં જોયું કે આ ઘટનાને લઈ તેના પર ઘણો ભાર છે. તે આ મામલો ખતમ કરવા માંગે છે. અમે હાથ મિલાવ્યા, ગળે ભેટ્યા અને કહ્યું, મિત્ર બધું બરાબર છે. આ મામલો ખતમ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/16185634/monkey-gate3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાયમંડ્સે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે રડવા લાગ્યો હતો અને મેં જોયું કે આ ઘટનાને લઈ તેના પર ઘણો ભાર છે. તે આ મામલો ખતમ કરવા માંગે છે. અમે હાથ મિલાવ્યા, ગળે ભેટ્યા અને કહ્યું, મિત્ર બધું બરાબર છે. આ મામલો ખતમ.
4/5
![વર્ષ 2008માં સિડની ટેસ્ટ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં હરભજન સિંહ પર સાયમંડ્સને વાંદરો કહેવાના આરોપ લાગ્યો હતો. આ ઘટનાના એક દાયકા બાદ સાયમંડ્સે કહ્યું કે, ત્રણ વર્ષ બાદ તે આ મામલાને ખતમ કરી દીધો હતો. અમે બંનેએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે આ વિવાદનો અંત લાવી દીધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/16185629/monkey-gate2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2008માં સિડની ટેસ્ટ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં હરભજન સિંહ પર સાયમંડ્સને વાંદરો કહેવાના આરોપ લાગ્યો હતો. આ ઘટનાના એક દાયકા બાદ સાયમંડ્સે કહ્યું કે, ત્રણ વર્ષ બાદ તે આ મામલાને ખતમ કરી દીધો હતો. અમે બંનેએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે આ વિવાદનો અંત લાવી દીધો હતો.
5/5
![નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા 2008માં જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઈ હતી ત્યારે મંકી ગેટ વિવાદ ખૂબ ગાજ્યો હતો. જેને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રૂ સાયમંડ્સે મોટો ખુલાસો કર્યો છે. સાયમંડ્સે કહ્યું કે, ભારતીય સ્પિનર હરભજન સિંહ મંકીગેટ પ્રકરણ બાદ આ મામલો ઉકેલવા રડવા લાગ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/16185625/monkey-gate1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા 2008માં જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઈ હતી ત્યારે મંકી ગેટ વિવાદ ખૂબ ગાજ્યો હતો. જેને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રૂ સાયમંડ્સે મોટો ખુલાસો કર્યો છે. સાયમંડ્સે કહ્યું કે, ભારતીય સ્પિનર હરભજન સિંહ મંકીગેટ પ્રકરણ બાદ આ મામલો ઉકેલવા રડવા લાગ્યો હતો.
Published at : 16 Dec 2018 06:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)