શોધખોળ કરો

ધોનીએ કર્યો ખુલાસો, કહ્યું- મે આ કારણથી છોડી હતી વનડે અને T-20ની કેપ્ટનશીપ

1/7
ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ ત્યારે ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોમાં કમીના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું.
ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ ત્યારે ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોમાં કમીના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું.
2/7
ટીમ ઇન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, 'નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને પુરતો સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી સંભવ નથી. મારુ માનવું છે કે યોગ્ય સમયે જ કેપ્ટનશીપ છોડી દીધી.'
ટીમ ઇન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, 'નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને પુરતો સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી સંભવ નથી. મારુ માનવું છે કે યોગ્ય સમયે જ કેપ્ટનશીપ છોડી દીધી.'
3/7
એક રિપોર્ટ અનુસાર, ધોનીએ કહ્યું કે, 'મે કેપ્ટન પદેથી એટલા માટે રાજીનામું આપી દીધુ કેમકે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019નો વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે.'
એક રિપોર્ટ અનુસાર, ધોનીએ કહ્યું કે, 'મે કેપ્ટન પદેથી એટલા માટે રાજીનામું આપી દીધુ કેમકે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019નો વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે.'
4/7
તાજેતરમાં જ રાચીના બિરસા મુંડા એરપોર્ટ પર સીઆઇએસએફની સાથે એક મૉટિવેશનલ પ્રૉગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનશીપ છોડવાનો ખુલાસો કર્યો હતો.
તાજેતરમાં જ રાચીના બિરસા મુંડા એરપોર્ટ પર સીઆઇએસએફની સાથે એક મૉટિવેશનલ પ્રૉગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનશીપ છોડવાનો ખુલાસો કર્યો હતો.
5/7
ડિસેમ્બર 2014માં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ અચાનક ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. એટલું જ નહીં તેને ટેસ્ટ કેરિયરમાં ત્યારે રિટાયર થવાની પણ જાહેરાત કરી દીધી હતી.
ડિસેમ્બર 2014માં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ અચાનક ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. એટલું જ નહીં તેને ટેસ્ટ કેરિયરમાં ત્યારે રિટાયર થવાની પણ જાહેરાત કરી દીધી હતી.
6/7
ધોનીની કેપ્ટનશીપમાંથી હટવાનું ભારતીય પ્રસંશકો માટે કોઇ આઘાતથી ઓછુ ન હતું, કેમકે ધોનીએ અચાનક જ આ નિર્ણય લીધો હતો. જોકે આવું પહેલીવાર નથી બન્યુ ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડી હોય.
ધોનીની કેપ્ટનશીપમાંથી હટવાનું ભારતીય પ્રસંશકો માટે કોઇ આઘાતથી ઓછુ ન હતું, કેમકે ધોનીએ અચાનક જ આ નિર્ણય લીધો હતો. જોકે આવું પહેલીવાર નથી બન્યુ ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડી હોય.
7/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ રહેલા મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે જાણીતો છે, અને આમાં તેના દિમાગનો ભરપૂર ઉપયોગ કરે છે. 2017 માં ધોનીએ કેપ્ટનશીપ (લિમિટેડ ઓવરોના ફોર્મેટમાંથી) છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ રહેલા મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે જાણીતો છે, અને આમાં તેના દિમાગનો ભરપૂર ઉપયોગ કરે છે. 2017 માં ધોનીએ કેપ્ટનશીપ (લિમિટેડ ઓવરોના ફોર્મેટમાંથી) છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Embed widget