શોધખોળ કરો

ધોનીએ કર્યો ખુલાસો, કહ્યું- મે આ કારણથી છોડી હતી વનડે અને T-20ની કેપ્ટનશીપ

1/7
ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ ત્યારે ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોમાં કમીના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું.
ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ ત્યારે ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોમાં કમીના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું.
2/7
ટીમ ઇન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, 'નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને પુરતો સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી સંભવ નથી. મારુ માનવું છે કે યોગ્ય સમયે જ કેપ્ટનશીપ છોડી દીધી.'
ટીમ ઇન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, 'નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને પુરતો સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી સંભવ નથી. મારુ માનવું છે કે યોગ્ય સમયે જ કેપ્ટનશીપ છોડી દીધી.'
3/7
એક રિપોર્ટ અનુસાર, ધોનીએ કહ્યું કે, 'મે કેપ્ટન પદેથી એટલા માટે રાજીનામું આપી દીધુ કેમકે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019નો વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે.'
એક રિપોર્ટ અનુસાર, ધોનીએ કહ્યું કે, 'મે કેપ્ટન પદેથી એટલા માટે રાજીનામું આપી દીધુ કેમકે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019નો વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે.'
4/7
તાજેતરમાં જ રાચીના બિરસા મુંડા એરપોર્ટ પર સીઆઇએસએફની સાથે એક મૉટિવેશનલ પ્રૉગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનશીપ છોડવાનો ખુલાસો કર્યો હતો.
તાજેતરમાં જ રાચીના બિરસા મુંડા એરપોર્ટ પર સીઆઇએસએફની સાથે એક મૉટિવેશનલ પ્રૉગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનશીપ છોડવાનો ખુલાસો કર્યો હતો.
5/7
ડિસેમ્બર 2014માં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ અચાનક ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. એટલું જ નહીં તેને ટેસ્ટ કેરિયરમાં ત્યારે રિટાયર થવાની પણ જાહેરાત કરી દીધી હતી.
ડિસેમ્બર 2014માં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ અચાનક ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. એટલું જ નહીં તેને ટેસ્ટ કેરિયરમાં ત્યારે રિટાયર થવાની પણ જાહેરાત કરી દીધી હતી.
6/7
ધોનીની કેપ્ટનશીપમાંથી હટવાનું ભારતીય પ્રસંશકો માટે કોઇ આઘાતથી ઓછુ ન હતું, કેમકે ધોનીએ અચાનક જ આ નિર્ણય લીધો હતો. જોકે આવું પહેલીવાર નથી બન્યુ ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડી હોય.
ધોનીની કેપ્ટનશીપમાંથી હટવાનું ભારતીય પ્રસંશકો માટે કોઇ આઘાતથી ઓછુ ન હતું, કેમકે ધોનીએ અચાનક જ આ નિર્ણય લીધો હતો. જોકે આવું પહેલીવાર નથી બન્યુ ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડી હોય.
7/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ રહેલા મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે જાણીતો છે, અને આમાં તેના દિમાગનો ભરપૂર ઉપયોગ કરે છે. 2017 માં ધોનીએ કેપ્ટનશીપ (લિમિટેડ ઓવરોના ફોર્મેટમાંથી) છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ રહેલા મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે જાણીતો છે, અને આમાં તેના દિમાગનો ભરપૂર ઉપયોગ કરે છે. 2017 માં ધોનીએ કેપ્ટનશીપ (લિમિટેડ ઓવરોના ફોર્મેટમાંથી) છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Embed widget