શોધખોળ કરો

IPL: આ ટીમે પોતાના ખેલાડીઓને 4 દિવસ ક્રિકેટથી દૂર રહેવા કહ્યું, જાણો શું છે કારણ

વર્લ્ડકપ પણ આઇપીએલની તરત પછી શરૂ થશે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશા પોતાના ખેલાડીઓના વર્કલોડને સમજવાનો અને સમદારીથી મેનેજ કરવાનું કહ્યું છે.

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સે પોતાના તમામ ખેલાડીઓને ચાર દિવસનો બ્રેક આપ્યો છે જેથી તેઓ આરામ કરે, પોતાના પરિવારની સાથે સમય વિતાવે અને આઈપીએલના અંતિમ મેચોમાં પોતાના 100 ટકા પ્રદર્શન આપી શકે. વર્લ્ડકપ પણ આઇપીએલની તરત પછી શરૂ થશે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશા પોતાના ખેલાડીઓના વર્કલોડને સમજવાનો અને સમદારીથી મેનેજ કરવાનું કહ્યું છે. મુંબઇની ટીમમાં શામેલ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ આગામી વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં રમશે. IPL: આ ટીમે પોતાના ખેલાડીઓને 4 દિવસ ક્રિકેટથી દૂર રહેવા કહ્યું, જાણો શું છે કારણ ટીમના નજીકના સૂત્રોએ કહ્યું, ‘ખેલાડી અમારી પ્રાથમિક્તા છે અને તેમને માત્ર એક જ સલાહ આપવામાં આવી છે કે કંઇ પણ કરો પણ બેટ અને બોલથી દૂર રહો. તેમને શાંતિથી ચાર દિવસ આરામ કરવો જોઇએ. મુંબઇની આગામી મેચ 25 એપ્રિલે ચેન્નઇ વિરૂદ્ધ થશે. એવું પૂંછવા પર કે શું આ પગલું ભારતીય ખેલાડીઓને આગામી વર્લ્ડકપ માટે ફ્રેશ રાખવા માટે લેવામાં આવ્યું છે? સૂત્રએ કહ્યું, ‘માત્ર રોહિત, બુમરાહ અથવા હાર્દિક જ નહી, અમારી પાસે ક્વિંટન ડિ કોક, લસિથ મલિંગા અને અન્ય ખેલાડી પણ છે. જેઓ પોતાના દેશ માટે વર્લ્ડકપ રમી રહ્યા છે’. તેમણે કહ્યું,’અમે અમારા વર્કલોડને એવી રીતે મેનેજ કરવા માંગીએ છીએ કે, જ્યારે તેઓ રમે તો વર્લ્ડકપમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. મોટા ભાગના વિદેશી ખેલાડીઓ સીધા ચેન્નઇ ગયા છે અને ત્યાં પોતાના પરિવારો સાથે આનંદ લઇ રહ્યા છે, જ્યારે ભારતીય ખેલાડીઓ પોતાના ઘરે ગયા છે.’

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget