શોધખોળ કરો

મહાન ક્રિકેટર્સ જે સિદ્ધિ ન નોંધાવી શક્યા તે 32 વર્ષના આ ખેલાડીએ કરી બતાવ્યું, જાણો અનોખા રેકોર્ડ વિશે

95 રનના સ્કોર પર 32 વર્ષીય આબિદ અલીએ વિશ્વા ફર્નાન્ડોના બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી અને તેણે કવર પર તેણે એક રન પૂરો કરીને પોતાની સદી પૂરી કરી હતી અને આ સાથે નવો ઈતિહાસ પણ રચ્યો હતો.

નવી દિલ્હીઃ પાકિસ્તાનનો આબિદ અલી ટેસ્ટ અને વનડેમાં ડેબ્યુ પર સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. રાવલપિંડીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે આબિદે 109 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારનાર પાકિસ્તાનનો 12મો બેટ્સમેન બન્યો છે. તેણે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે દુબઇમાં વનડે ડેબ્યુ કર્યું હતું અને તેમાં 112 રન ફટકાર્યા હતા. આબિદ ઉપરાંત આઝમે પણ સદી મારી હતી. વરસાદના લીધે વધુ રમત શક્ય ન હતી, માત્ર પ્રથમ અને પાંચમા દિવસે મેચ રમાઈ હતી. અમ્પાયર્સે મેચને ડ્રો જાહેર કરી હતી. 95 રનના સ્કોર પર 32 વર્ષીય આબિદ અલીએ વિશ્વા ફર્નાન્ડોના બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી અને તેણે કવર પર તેણે એક રન પૂરો કરીને પોતાની સદી પૂરી કરી હતી અને આ સાથે નવો ઈતિહાસ પણ રચ્યો હતો. તેણે રાવલપિંડી ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે સદી ફટકારી હતી. અગાઉ તેણે આ વર્ષે માર્ચમાં દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરતા 112 રનની ઈનિંગ્સ રમી હતી. 1971માં વન-ડે ક્રિકેટની શરૂઆત બાદ વન-ડેમાં પદાર્પણ સદી નોંધાવનારો આબિદ 15મો બેટ્સમેન છે. જોકે, વન-ડે અને ટેસ્ટ પદાર્પણ સદી નોંધાવનારો તે પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન છે. 1876માં શરૂ થયેલા ટેસ્ટ ક્રિકેટમાં આબિદ પદાર્પણ ટેસ્ટમાં સદી નોંધાવનારો 11મો પાકિસ્તાની બેટ્સમેન છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં 2009 બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ છે. 2009માં શ્રીલંકા ટીમ પર આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાયું ન હતું. શ્રીલંકાએ પાંચમા દિવસે 308/6 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. તેમના માટે ધનંજય ડી સિલ્વાએ સદી મારી હતી. જવાબમાં પાકિસ્તાને 2 વિકેટે 252 રન કર્યા હતા. શાન મસૂદ શૂન્ય અને કપ્તાન અઝહર અલી 36 રને આઉટ થયો હતો. બીજી અને અંતિમ ટેસ્ટ કરાચીમાં 19 ડિસેમ્બરે રમાશે. ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- 106 વન ડે ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- 15 ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- 3 વન ડે અને ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- આબિદ અલી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.