શોધખોળ કરો

2011 વર્લ્ડ કપ ફિક્સિંગ કેસમાં કુમાર સંગાકારાની 5 કલાક પૂછપરછ, લોકોએ કર્યું પ્રદર્શન

2011ના વિશ્વ કપ ફાઈનલમાં હારનારી શ્રીલંકાની ટીમના કેપ્ટન કુમાર સંગાકારાની રમત મંત્રાલયના પોલીસ યુનિટમાં ગુરૂવાર પાંચ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.

2011ના વિશ્વ કપ ફાઈનલમાં હારનારી શ્રીલંકાની ટીમના કેપ્ટન કુમાર સંગાકારાની રમત મંત્રાલયના પોલીસ યુનિટમાં ગુરૂવાર પાંચ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ એ નિવેદન પર કરવામાં આવી જેમાં મેચ ફિક્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એવામાં આજે જે સમયે સાંગાકારની પુછપરછ થઈ રહી હતી એજ સમયે રમત મંત્રાલયના કાર્યાલયની બિહાર વિરોધ કરવામાં આવ્યો હતો. સમાગી જન બાલાવેગયાની યુવા શાખા, જેમણે વિરોધ પ્રદર્શન કર્યું તેમણે કહ્યું કે પ્રદર્શન, મેચ ફિક્સિંગના આરોપ પર કુમાર સાંગાકાર અને અન્ય ક્રિકેટરોના સતત ઉત્પીડનની વિરૂદ્ધમાં કરવામાં આવી રહ્યું છે.
પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર સજીથ પ્રેમદાસાએ પણ તપાસની વિરૂદ્ધમાં ટ્વિટ કર્યું હતું.
રમત મંત્રાલયે શ્રીલંકા અને ભારત વચ્ચે 2011ના વિશ્વ કપ ફાઈનલમાં પૂર્વ ખેલ મંત્રી મહિંદાનંદા અલુથગામગે દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ તપાસ શરૂ કરી. 18 જૂને અલુથગામગેએ કહ્યું હતું કે 2011 ક્રિકેટ વિશ્વકપ ફિક્સ કરવામાં આવ્યો હતો. નિવેદનનોને પહેલાથી જ રાષ્ટ્રીય ચયન સમિતિના પૂર્વ અધ્યક્ષ અરવિંદા ડી સિલ્વા અને શ્રીલંકાના બેટ્સમેન ઉપુલ થરંગા પાસે નોંધાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2011 વિશ્વ કપ બાદ જ સંગાકારાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ
Iran Israel War: ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધી અમેરિકાના 200 સૈનિકો ઈજાગ્રસ્ત, 13ના મોત
Iran Israel War: ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધી અમેરિકાના 200 સૈનિકો ઈજાગ્રસ્ત, 13ના મોત
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
Embed widget