શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

2011 વર્લ્ડ કપ ફિક્સિંગ કેસમાં કુમાર સંગાકારાની 5 કલાક પૂછપરછ, લોકોએ કર્યું પ્રદર્શન

2011ના વિશ્વ કપ ફાઈનલમાં હારનારી શ્રીલંકાની ટીમના કેપ્ટન કુમાર સંગાકારાની રમત મંત્રાલયના પોલીસ યુનિટમાં ગુરૂવાર પાંચ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.

2011ના વિશ્વ કપ ફાઈનલમાં હારનારી શ્રીલંકાની ટીમના કેપ્ટન કુમાર સંગાકારાની રમત મંત્રાલયના પોલીસ યુનિટમાં ગુરૂવાર પાંચ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ એ નિવેદન પર કરવામાં આવી જેમાં મેચ ફિક્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એવામાં આજે જે સમયે સાંગાકારની પુછપરછ થઈ રહી હતી એજ સમયે રમત મંત્રાલયના કાર્યાલયની બિહાર વિરોધ કરવામાં આવ્યો હતો. સમાગી જન બાલાવેગયાની યુવા શાખા, જેમણે વિરોધ પ્રદર્શન કર્યું તેમણે કહ્યું કે પ્રદર્શન, મેચ ફિક્સિંગના આરોપ પર કુમાર સાંગાકાર અને અન્ય ક્રિકેટરોના સતત ઉત્પીડનની વિરૂદ્ધમાં કરવામાં આવી રહ્યું છે.
પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર સજીથ પ્રેમદાસાએ પણ તપાસની વિરૂદ્ધમાં ટ્વિટ કર્યું હતું. રમત મંત્રાલયે શ્રીલંકા અને ભારત વચ્ચે 2011ના વિશ્વ કપ ફાઈનલમાં પૂર્વ ખેલ મંત્રી મહિંદાનંદા અલુથગામગે દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ તપાસ શરૂ કરી. 18 જૂને અલુથગામગેએ કહ્યું હતું કે 2011 ક્રિકેટ વિશ્વકપ ફિક્સ કરવામાં આવ્યો હતો. નિવેદનનોને પહેલાથી જ રાષ્ટ્રીય ચયન સમિતિના પૂર્વ અધ્યક્ષ અરવિંદા ડી સિલ્વા અને શ્રીલંકાના બેટ્સમેન ઉપુલ થરંગા પાસે નોંધાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2011 વિશ્વ કપ બાદ જ સંગાકારાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget