શોધખોળ કરો

પોતાના ગુરુના નિધન પર સચિન તેંડુલકરે ભાવુક થઇને કહ્યું- તેમના યોગદાનને શબ્દમાં વર્ણવું અશક્ય

1/4
મુંબઈ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરે તેમના ઘરે બુધવારે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં. તેમના નિધનને લઈને દિગ્ગજ ક્રિકેટરોએ દુખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સચિન તેંડુલકરે કહ્યું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. આજે હું જે મુકામ પર છું. તેનો પાયો આચરેકર સરે જ નાંખ્યો હતો.
મુંબઈ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરે તેમના ઘરે બુધવારે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં. તેમના નિધનને લઈને દિગ્ગજ ક્રિકેટરોએ દુખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સચિન તેંડુલકરે કહ્યું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. આજે હું જે મુકામ પર છું. તેનો પાયો આચરેકર સરે જ નાંખ્યો હતો.
2/4
 પોતાના ક્રિકેટ કરિયરને લઇને સચિન હંમેશા આચરેકર સરનો આભાર માનતા આવ્યા છે. ગુરુપૂર્ણિમાંના દિવસે સચિન પોતાના બાળપણના કોચ આચરેકર પ્રતિ સન્માન વ્યક્ત કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
પોતાના ક્રિકેટ કરિયરને લઇને સચિન હંમેશા આચરેકર સરનો આભાર માનતા આવ્યા છે. ગુરુપૂર્ણિમાંના દિવસે સચિન પોતાના બાળપણના કોચ આચરેકર પ્રતિ સન્માન વ્યક્ત કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
3/4
તેંડુલકરને સ્કૂલના સમયથી લઈને ક્રિકેટના ભગવાન બનાવવા સુધી આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
તેંડુલકરને સ્કૂલના સમયથી લઈને ક્રિકેટના ભગવાન બનાવવા સુધી આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
4/4
સચિને ભાવુક થઇને કહ્યું કે, “આચરેકર સરની ઉપસ્થિતિમાં સ્વર્ગમાં ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ મે પણ સર પાસેથી ક્રિકેટની એબીસીડી શીખી હતી. મારી જિંદગીમાં તેમના યોગદાનને વર્ણવી શકાય એવા શબ્દો નથી. હું આજે જે મુકામ પર છું. તેનો પાયો આચરેકરે સરે જ નાખ્યો હતો.”
સચિને ભાવુક થઇને કહ્યું કે, “આચરેકર સરની ઉપસ્થિતિમાં સ્વર્ગમાં ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ મે પણ સર પાસેથી ક્રિકેટની એબીસીડી શીખી હતી. મારી જિંદગીમાં તેમના યોગદાનને વર્ણવી શકાય એવા શબ્દો નથી. હું આજે જે મુકામ પર છું. તેનો પાયો આચરેકરે સરે જ નાખ્યો હતો.”
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget