શોધખોળ કરો
પોતાના ગુરુના નિધન પર સચિન તેંડુલકરે ભાવુક થઇને કહ્યું- તેમના યોગદાનને શબ્દમાં વર્ણવું અશક્ય
1/4

મુંબઈ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરે તેમના ઘરે બુધવારે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં. તેમના નિધનને લઈને દિગ્ગજ ક્રિકેટરોએ દુખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સચિન તેંડુલકરે કહ્યું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. આજે હું જે મુકામ પર છું. તેનો પાયો આચરેકર સરે જ નાંખ્યો હતો.
2/4

પોતાના ક્રિકેટ કરિયરને લઇને સચિન હંમેશા આચરેકર સરનો આભાર માનતા આવ્યા છે. ગુરુપૂર્ણિમાંના દિવસે સચિન પોતાના બાળપણના કોચ આચરેકર પ્રતિ સન્માન વ્યક્ત કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
Published at : 02 Jan 2019 10:36 PM (IST)
Tags :
Ramakant AchrekarView More





















