શોધખોળ કરો

ભારત-શ્રીલંકા વચ્ચે ક્યારે રમાશે વનડે અને ટી20 સીરીઝ, જાણો કઇ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ......

આ ટીમની આગેવાની ભારતીય અનુભવી ઓપનર શિખર ધવન કરી રહ્યો છે, અને આ પ્રવાસમાં કૉચ તરીકેની જવાબદારી પૂર્વ સ્ટાર બેટ્સમેન રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે

Sri Lanka vs India 2021 Schedule: ભારતના શ્રીલંકા પ્રવાસ માટે 20 સભ્યોની ટીમ ઇન્ડિયા શ્રીલંકા પહોંચી ચૂકી છે. હાલ ટીમ ત્યાં ક્વૉરન્ટાઇન રહેશે અને બાદમાં વનડે અને ટી20 સીરીઝ રમશે, ભારતયી ટીમ શ્રીલંકામાં 13 થી 25 જુલાઇની વચ્ચે 3 વનડે અને 3 ટી20 મેચો રમશે. આ ટીમની આગેવાની ભારતીય અનુભવી ઓપનર શિખર ધવન કરી રહ્યો છે, અને ઉપકેપ્ટન તરીકે ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારને પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે આ પ્રવાસમાં કૉચ તરીકેની જવાબદારી પૂર્વ સ્ટાર બેટ્સમેન રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે. ભારતના આ પ્રવાસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ સહિતના સીનિયર ખેલાડીઓ નથી કેમકે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત છે. 

અનુભવી ખેલાડીઓ પર રહેશે વધુ જવાબદારી--- 
અનુભવી ચહેરામાં હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને મનિષ પાંડે સામેલ છે. ટીમ ખુબ સંતુલિત દેખાઇ રહી છે. જોકે અનુભવી ખેલાડીઓ પર સારા પ્રદર્શનનુ વધુ  દબાણ રહેશે. વળી, યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી ઉંડી છાપ છોડવા માંગશે. 

ભારતીય ટીમ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાજ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.

નેટ બૉલર તરીકે ટીમમાં સામેલ ખેલાડીઓ- 
ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરજીત સિંહ.

ભારત અને શ્રીલંકા મેચોનુ શિડ્યૂલ ટાઇમ- 

13 જુલાઇ, પ્રથમ વનડે, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગે રમાશે. 

16 જુલાઇ, બીજી વનડે, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગે રમાશે. 

18 જુલાઇ, ત્રીજી વનડે, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગે રમાશે. 

ટી20 સીરીઝ --

21 જુલાઇ, પ્રથમ ટી20 મેચ, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગે રમાશે. 

23 જુલાઇ, બીજી ટી20 મેચ, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગે રમાશે. 

25 જુલાઇ, ત્રીજી ટી20 મેચ, આર.પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો- ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગે રમાશે. 

અહીં જુઓ ભારત અને શ્રીલંકા મેચનુ પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ---- 
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચોનુ લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે ઓનલાઇન સ્ટ્રીમિંગ સોની લિવ એપ (Sony LIV app) પર ઉપલબ્ધ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget