શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામે હાર છતાં ટીમ ઇન્ડિયા પહોંચી શકે છે સેમિફાઇનલમાં, કરવુ પડશે આ કામ

ચાહકોને હજુ પણ કોઇ ચમત્કાર થવાની આશા દેખાઇ રહી છે. સતત બે હાર બાદ ટીમ ઇન્ડિયાને અન્ય ટીમોની જીત અને પોતાની આગળી જીત પર વધુ નિર્ભર રહેવુ પડશે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની ગઇકાલે ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ લગભગ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ જવાની સંભાવના પુરેપુરી વધી ગઇ છે, પરંતુ ચાહકોને હજુ પણ કોઇ ચમત્કાર થવાની આશા દેખાઇ રહી છે. સતત બે હાર બાદ ટીમ ઇન્ડિયાને અન્ય ટીમોની જીત અને પોતાની આગળી જીત પર વધુ નિર્ભર રહેવુ પડશે. એક તારણ પ્રમાણે કહી શકાય કે ટીમ ઇન્ડિયા હજુ પણ ટી20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચી શકે છે, જાણો કઇ રીતે.......

જાણો કઇ રીતે ભારતીય ટીમ સેમિફાઇનલ રમી શકે..... 
ટીમ ઈન્ડિયાએ હવે બાકીની 3 મેચ અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે રમવાની છે, અને જો સેમિફાઇનલ રમવી હોય તો ભારતીય ટીમે આ ત્રણેય મેચો જીતવી જરૂર છે, અને એ તે પણ સારા રનરેટથી. કેમ કે અફઘાનિસ્તાનનો રન રેટ 3.097 છે. આવી સ્થિતિમાં ટીમને ઓછામાં ઓછી 2 મેચમાં મોટી જીત મેળવવી પડશે. આ સિવાય એ પણ પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ તેની બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ હારે.

અફઘાનિસ્તાન પર રાખવો પડશે વધુ મદાર---- 
હાલમાં અફઘાનિસ્તાનની ટીમ જ એવી છે જે ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. કેમ કે અફઘાનિસ્તાનની ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. ટીમે નામીબિયા અને સ્કોટલેન્ડને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. તેનો રન રેટ ન્યુઝીલેન્ડ કરતા ઘણો સારો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ તેને મોટા અંતરથી હરાવવું પડશે. સાથે જ ટીમને એવી પણ આશા રહેશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે.

ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ રમવાની છે
સુપર-12ની ફાઇનલ મેચ 8 નવેમ્બરે ભારત અને નામિબિયા વચ્ચે રમાશે. એટલે કે ફાઈનલ મેચમાં ટીમને જરૂરી રન રેટ સુધારવાની તક મળશે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ મેચ હારે છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ 3 માંથી 3 મેચ જીતીને લગભગ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 2007થી ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. પાકિસ્તાનની ટીમ 2009માં ચેમ્પિયન બની હતી. ન્યુઝીલેન્ડ પ્રથમ T20 વર્લ્ડ કપના ખિતાબની રાહ જોઈ રહ્યું છે. 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમને ઇંગ્લેન્ડે હરાવ્યું હતું. આ ટીમ ભૂતકાળમાં પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી ચૂકી છે. ટીમે ફાઇનલમાં ભારતને જ હરાવ્યું હતું.

કારમી હારથી ટીમ ઇન્ડિયાની આશા તુટી-
ટીમ ઇન્ડિયાને ટી20 વર્લ્ડ કપમાં રવિવારે સતત બીજી હાર મળી. ટુર્નામેન્ટના એક મુકાબલામાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું. મેચમાં ભારતીય ટીમે પહેલા દાવમાં 110 રન બનાવ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે લક્ષ્યને 14.3 ઓવરમાં 2 વિકેટ પર હાસિલ કરી લીધો. આ ન્યુઝીલેન્ડની પહેલી જીત છે. પહેલી મેચમાં પાકિસ્તાન સામે હાર મળી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Embed widget