શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપમાં મળેલી ખરાબ હારથી દુઃખી કયા સ્ટાર ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી અચાનક લઇ લીધો સન્યાસ, ધોનીનો છે ખાસ, જાણો

ડવેન બ્રાવોએ શ્રીલંકા સામે  પોતાની ટીમની હાર બાદ ફેસબુક લાઇવ શૉમાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને કૉમેન્ટેટર એલેક્સ જૉર્ડનની સાથે વાતચીતમાં પોતાની સન્યાસની વાત કરી છે.

Dwayne Bravo Retirement: હાલમાં દુબઇમાં ક્રિકેટનો મહાકુંભ આઇસીસી 20 વર્લ્ડકપ 2021 ચાલી રહ્યો છે, ટી20 વર્લ્ડકપમાં એક મોટી ઘટના સામે આવી છે. ક્રિકેટ મેચમાં હાર મળવાથી દુઃખી થયેલી ક્રિકેટરે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ગઇકાલે અબુધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે શાનદાર મેચ રમાઇ. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને હારનો સામનો કરવો પડ્યો. આ હારથી સૌથી વધુ  દુઃખ સ્ટાર ઓલરાઉન્ડર ડવેન બ્રાવો થયું. હાર બાદ ડવેન બ્રાવોએ પોતે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી. ખાસ વાત છે કે આ હાર બાદ વેસ્ટ ઇન્ડિઝનો ટી20 વર્લ્ડકપ 2021નો સફર પણ પુરો થઇ ગયો છે. આ તેમની છેલ્લી લીગ મેચ હતી, જેમાં શ્રીલકા સામે હાર મળી હતી.

ડવેન બ્રાવોએ શ્રીલંકા સામે  પોતાની ટીમની હાર બાદ ફેસબુક લાઇવ શૉમાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને કૉમેન્ટેટર એલેક્સ જૉર્ડનની સાથે વાતચીતમાં પોતાની સન્યાસની વાત કરી છે. તેનુ કહેવુ છે કે, મને લાગી ગયો છે કે સમય આવી ગયો છે. 

ડવેન બ્રાવોએ કહ્યું મારી કેરિયર બહુ જ સારી રહી. 18 વર્ષ વેસ્ટ ઇન્ડિઝનુ પ્રતિનિધિત્વ કરવા દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ જ્યારે મે પાછળ વળીને જોયુ તો આટલો સમય કેરેબિયન ટીમનુ પ્રતિનિધિત્વ કરવા માટે હું ટીમનો ખુબ આભારી છું. 

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના પહેલા રમ્યા બાદ 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 189 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મળેલા 190 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. આના જવાબામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ નિર્ધારિત ઓવરોમાં 169 રન જ બનાવી શકી, અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત છે કે, ડવેન બ્રાવો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ માણસ ગણાય છે, આઇપીએલમાં ડવેન બ્રાવો ધોનીની ટીમ સીએસકે  તરફથી રમે છે, અને ધોનીને તેના પર વિશ્વાસ પણ છે.


ટી20 વર્લ્ડકપમાં મળેલી ખરાબ હારથી દુઃખી કયા સ્ટાર ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી અચાનક લઇ લીધો સન્યાસ, ધોનીનો છે ખાસ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget