શોધખોળ કરો

શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે

ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ.

નવી દિલ્હીઃ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલેને ભલે હાલ ટી-20 ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનો મોકો મળતો ન હોય પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી વર્ષે રમાનારા વિશ્વકપ પહલા ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેમની અવગણના થઈ રહી હોવાનું કહેવું ઉતાવળભર્યું ગણાશે. છેલ્લા બે વર્ષમાં પ્રભાવશાળી દેખાવથી વન ડે ટીમમાં સ્થાન નિશ્ચિત કરનારા કુલદીપ અને ચહલને સતત બે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ. શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના સંદર્ભમાં કહ્યું કે, આ પાછળનો વિચાર એવો છે કે જો તમારી બેટિંગમાં ઉંડાણ છે તો તમે નિશ્ચિત રીતે બેટિંગ કરી શકો છો પરંતુ આ પ્રકારની ઉંડાઈ સાથે તમે પારંપરિક તરીકે રમી શકતા નથી. ઈંગ્લેન્ડે પણ આવું જ કર્યું. તેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેઓ વન ડે ક્રિકેટમાં 400 રન બનાવવા માંગતા હતા અને તેમણે હાંસલ પણ કર્યું. જો ભારત ટી-20 ક્રિકેટમાં આ પ્રકારનું વલણ અપનાવવા માંગતું હોય તો તેમાં ખોટું નથી. હવે તેમણે સતત 220 રન બનાવવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. આઠમા, નવમા અને દસમાં નંબર સુધી બેટિંગ ઘણી મહત્વાકાંક્ષી છે. ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget