શોધખોળ કરો

શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે

ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ.

નવી દિલ્હીઃ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલેને ભલે હાલ ટી-20 ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનો મોકો મળતો ન હોય પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી વર્ષે રમાનારા વિશ્વકપ પહલા ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેમની અવગણના થઈ રહી હોવાનું કહેવું ઉતાવળભર્યું ગણાશે. છેલ્લા બે વર્ષમાં પ્રભાવશાળી દેખાવથી વન ડે ટીમમાં સ્થાન નિશ્ચિત કરનારા કુલદીપ અને ચહલને સતત બે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ. શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના સંદર્ભમાં કહ્યું કે, આ પાછળનો વિચાર એવો છે કે જો તમારી બેટિંગમાં ઉંડાણ છે તો તમે નિશ્ચિત રીતે બેટિંગ કરી શકો છો પરંતુ આ પ્રકારની ઉંડાઈ સાથે તમે પારંપરિક તરીકે રમી શકતા નથી. ઈંગ્લેન્ડે પણ આવું જ કર્યું. તેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેઓ વન ડે ક્રિકેટમાં 400 રન બનાવવા માંગતા હતા અને તેમણે હાંસલ પણ કર્યું. જો ભારત ટી-20 ક્રિકેટમાં આ પ્રકારનું વલણ અપનાવવા માંગતું હોય તો તેમાં ખોટું નથી. હવે તેમણે સતત 220 રન બનાવવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. આઠમા, નવમા અને દસમાં નંબર સુધી બેટિંગ ઘણી મહત્વાકાંક્ષી છે. ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget