શોધખોળ કરો

ભારતના પૂર્વ ક્રિકેટરે કર્યું વિસ્ફોટક નિવેદન, કહ્યું- કોહલી સિવાય સમગ્ર ટીમ છે દબાણમાં

1/4
ગાંગુલીએ કહ્યું કે, માત્ર બેથીત્રણ બેટ્સમેનોને બાદ કરતાં બાકીના બેટ્સમેન કેમ નિષ્ફળ જઈ રહ્યા છે તેનો જવાબ સંજય બાંગર પાસેથી લેવો જોઈએ. આ ઉપરાંત મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પણ જવાબદારી બનવી જોઈએ.
ગાંગુલીએ કહ્યું કે, માત્ર બેથીત્રણ બેટ્સમેનોને બાદ કરતાં બાકીના બેટ્સમેન કેમ નિષ્ફળ જઈ રહ્યા છે તેનો જવાબ સંજય બાંગર પાસેથી લેવો જોઈએ. આ ઉપરાંત મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પણ જવાબદારી બનવી જોઈએ.
2/4
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની અંતિમ મેચ શુક્રવારથી ઓવલમાં શરૂ થશે. ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં હાર સાથે જ શ્રેણી ગુમાવી ચુકેલી ભારતીય ટીમના ચારેબાજુથી આલોચના થઈ રહી છે. ફેન્સની સાથે ક્રિકેટ દિગ્ગજો પણ ભારતીય ટીમના પ્રદર્શનથી નારાજ અને નિરાશ છે. સીરિઝમાં 3-1થી પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગર પર સતત સવાલ ઉઠી રહ્યા છે.
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની અંતિમ મેચ શુક્રવારથી ઓવલમાં શરૂ થશે. ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં હાર સાથે જ શ્રેણી ગુમાવી ચુકેલી ભારતીય ટીમના ચારેબાજુથી આલોચના થઈ રહી છે. ફેન્સની સાથે ક્રિકેટ દિગ્ગજો પણ ભારતીય ટીમના પ્રદર્શનથી નારાજ અને નિરાશ છે. સીરિઝમાં 3-1થી પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગર પર સતત સવાલ ઉઠી રહ્યા છે.
3/4
ગાંગુલીએ કહ્યું કે, વર્ષ 2011થી ભારત વિદેશમાં લગભગ તમામ મોટી સીરિઝ હાર્યું છે. તેનું કારણ ભારતની બેટ્સમેનોની ખરાબ બેટિંગ છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની અછત જણાય છે. રહાણે હોય કે પૂજારા દરેક દબાણમાં રમી રહ્યા છે અને આ તમામે જલદીથી તેમની ખામી સુધારવી પડશે.
ગાંગુલીએ કહ્યું કે, વર્ષ 2011થી ભારત વિદેશમાં લગભગ તમામ મોટી સીરિઝ હાર્યું છે. તેનું કારણ ભારતની બેટ્સમેનોની ખરાબ બેટિંગ છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની અછત જણાય છે. રહાણે હોય કે પૂજારા દરેક દબાણમાં રમી રહ્યા છે અને આ તમામે જલદીથી તેમની ખામી સુધારવી પડશે.
4/4
ઈંગ્લેન્ડ સામે શ્રેણી હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિ શાસ્ત્રીના કોચિંગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, આ હારની જવાબદારી નક્કી થવી જોઈએ. રવિ શાસ્ત્રીની સાથે સંજય બાંગરને પણ સવાલ જવાબ કરવાનો સમય આવી ગયો છે.
ઈંગ્લેન્ડ સામે શ્રેણી હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિ શાસ્ત્રીના કોચિંગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, આ હારની જવાબદારી નક્કી થવી જોઈએ. રવિ શાસ્ત્રીની સાથે સંજય બાંગરને પણ સવાલ જવાબ કરવાનો સમય આવી ગયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
કોલંબો ટેસ્ટના વિવાદ પર યશસ્વી જયસ્વાલનું મૌન તૂટ્યું, કહ્યું - 'જો કોઈ હદ પાર કરશે તો...'
કોલંબો ટેસ્ટના વિવાદ પર યશસ્વી જયસ્વાલનું મૌન તૂટ્યું, કહ્યું - 'જો કોઈ હદ પાર કરશે તો...'
ઋષભ પંતે તોડ્યો એમએસ ધોનીનો ઐતિહાસિક રેકોર્ડ! વિદેશમાં રચી દીધો નવો ઈતિહાસ
ઋષભ પંતે તોડ્યો એમએસ ધોનીનો ઐતિહાસિક રેકોર્ડ! વિદેશમાં રચી દીધો નવો ઈતિહાસ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

વિડિઓઝ

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર
Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
Embed widget