શોધખોળ કરો

‘વિદેશ પ્રવાસમાં કોઈ પણ ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ નથી, માત્ર ભારત પર જ કેમ નિશાન’ , જાણો વિગત

1/5
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
2/5
સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
3/5
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
4/5
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
5/5
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget