શોધખોળ કરો

‘વિદેશ પ્રવાસમાં કોઈ પણ ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ નથી, માત્ર ભારત પર જ કેમ નિશાન’ , જાણો વિગત

1/5
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
2/5
સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
3/5
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
4/5
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
5/5
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget