શોધખોળ કરો

‘વિદેશ પ્રવાસમાં કોઈ પણ ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ નથી, માત્ર ભારત પર જ કેમ નિશાન’ , જાણો વિગત

1/5
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
2/5
સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
સિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
3/5
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
4/5
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
5/5
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget