શોધખોળ કરો
હૈદરાબાદ ટેસ્ટમાં 10 વિકેટ લેનારા ઉમેશ યાદવને BCCIએ આપી મોટી ગિફ્ટ, જાણો વિગત
1/5

ભારત અને વિન્ડિઝ વચ્ચેની સિરિઝનો પ્રારંભ 21 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. પસંદગીકારોએ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાર્દૂલને રમાડવાની વ્યુહરચનાને કારણે તેને વિન્ડિઝ સામેની શરૂઆતની બે વન ડે માટેની ટીમમાંથી મુક્ત કરી દીધો હતો. આ ઉપરાંત ઉમેશ યાદવ વનડેમાં કેટલો અસરકારક સાબિત થાય છે તે ચકાસવા પણ તેને તક આપી હોવાનું કહેવામાં આવે છે.
2/5

શાર્દૂલને ફિટનેસ માટે પુરતો સમય આપવાના ઈરાદા સાથે પસંદગીકારોએ ઉમેશ યાદવને વિન્ડિઝ સામેની ઘરઆંગણાની બે વન ડેમાં તક આપવાનો નિર્ણય લીધો હતો. ઉમેશ છેલ્લે 14મી જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ખાતેની વન ડેમાં રમ્યો હતો. ઉમેશ 73 વનડેમાં 71 વન ડે ઝડપી ચુક્યો છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 31 રનમાં 4 વિકેટ છે.
Published at : 17 Oct 2018 08:17 AM (IST)
View More




















