શોધખોળ કરો
વિરાટ કોહલી અને રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો, જાણો વિગત
1/6

યુએઈમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના બદલે રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનું સુકાની પદ સોંપવામાં આવ્યું છે. જ્યારે શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
2/6

ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને મોકો નથી આપવામાં આવ્યો. પ્રથમ 3 ટેસ્ટમાં શિખર ધવન, મુરલી વિજય, કેએલ રાહુલના કંગાળ દેખાવ બાદ રોહિતને બાકીની 2 ટેસ્ટ માટે તક આપવામાં આવે તેમ લાગતું હતું. પરંતુ તેના બદલે યુવા બેટ્સમેન પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.
Published at : 06 Sep 2018 10:45 AM (IST)
View More





















