શોધખોળ કરો

INDvsWI: સચિન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી

1/4
વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ ત્રીજો સૌથી સફળ ભારતીય ખેલાડી છે. દ્રવિડે 40 મેચમાં 42.12ની એવરેજથી 1348 રન બનાવ્યા છે. જેમાં 3 સેન્ચુરી અને 8 હાફ સેન્ચુરી સામેલ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ ત્રીજો સૌથી સફળ ભારતીય ખેલાડી છે. દ્રવિડે 40 મેચમાં 42.12ની એવરેજથી 1348 રન બનાવ્યા છે. જેમાં 3 સેન્ચુરી અને 8 હાફ સેન્ચુરી સામેલ છે.
2/4
 વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 39 વન-ડેમાં 52.73ની એવરેજથી 1573 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી ફટકારી છે.
વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 39 વન-ડેમાં 52.73ની એવરેજથી 1573 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી ફટકારી છે.
3/4
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પાંચ વનડે મેચની સીરીઝ દરમિયાન વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 21 ઓક્ટોબરે ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે રમશે. આ વનડે સીરીઝમાં જો વિરાટ કોહલી 186 રન બનાવી લે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. સચિન તેંડુલકર વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પાંચ વનડે મેચની સીરીઝ દરમિયાન વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 21 ઓક્ટોબરે ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે રમશે. આ વનડે સીરીઝમાં જો વિરાટ કોહલી 186 રન બનાવી લે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. સચિન તેંડુલકર વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
4/4
 વિન્ડીઝ સામે કોહલીએ અત્યાર સુધી 27 વન-ડેમાં 60.30ની એવરેજથી 1387 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરી અને 9 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. સચિનને પાછળ રાખવા માટે વિરાટને 186 રનની જરૂર છે. જ્યારે 221 રન બનાવતાની સાથે જ વિરાટ વન-ડેમાં 10,000 રન પુરા કરશે.
વિન્ડીઝ સામે કોહલીએ અત્યાર સુધી 27 વન-ડેમાં 60.30ની એવરેજથી 1387 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરી અને 9 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. સચિનને પાછળ રાખવા માટે વિરાટને 186 રનની જરૂર છે. જ્યારે 221 રન બનાવતાની સાથે જ વિરાટ વન-ડેમાં 10,000 રન પુરા કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget