શોધખોળ કરો

વિરાટ કોહલી યો-યો ટેસ્ટમાં પાસ, આ દિગ્ગજ ખેલાડી થયો ફેઈલ

1/4
ફિટનેસ ટેસ્ટમાં રાયડુના ફેલ થવા બાદ એક્સપર્ટ્સ પણ હેરાન છે કે ત્રણ અઠવાડિયા પહેલા ખતમ થયેલી લીગમાં 600 રન બનાવનારો ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં કેવી રીતે ફેઈલ થઈ શકે છે?
ફિટનેસ ટેસ્ટમાં રાયડુના ફેલ થવા બાદ એક્સપર્ટ્સ પણ હેરાન છે કે ત્રણ અઠવાડિયા પહેલા ખતમ થયેલી લીગમાં 600 રન બનાવનારો ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં કેવી રીતે ફેઈલ થઈ શકે છે?
2/4
જણાવી દઈએ કે હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રાયડુને ટીમ ઈન્ડિયામાં વન-ડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષ બાદ તેની ભારતીય ટીમમાં કમબેક થયું હતું.
જણાવી દઈએ કે હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રાયડુને ટીમ ઈન્ડિયામાં વન-ડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષ બાદ તેની ભારતીય ટીમમાં કમબેક થયું હતું.
3/4
બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બ્રિટનના પ્રવાસ માટે પસંદ કરાયેલા એકમાત્ર અંબાતી રાયડુ જ એવો ખેલાડી છે, જે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ ટેસ્ટમાં તેને જે પોઈન્ટ મેળવ્યા છે તે 16.1થી ઓછા હતા. હવે રાયડુને ટીમમાંથી ડ્રોપ થવું પડશે.
બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બ્રિટનના પ્રવાસ માટે પસંદ કરાયેલા એકમાત્ર અંબાતી રાયડુ જ એવો ખેલાડી છે, જે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ ટેસ્ટમાં તેને જે પોઈન્ટ મેળવ્યા છે તે 16.1થી ઓછા હતા. હવે રાયડુને ટીમમાંથી ડ્રોપ થવું પડશે.
4/4
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી-20 સીરીઝમાં રમવાનું નક્કી છે, પરંતુ અંબતિ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ શકે છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો, જે ભારતીય ટીમ માટે માપકંડ રાખવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી-20 સીરીઝમાં રમવાનું નક્કી છે, પરંતુ અંબતિ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ શકે છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો, જે ભારતીય ટીમ માટે માપકંડ રાખવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget