શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વિરાટ કોહલી યો-યો ટેસ્ટમાં પાસ, આ દિગ્ગજ ખેલાડી થયો ફેઈલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16075249/1-virat-kohli-passes-the-yo-yo-test-rayudu-fails-to-clear.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ફિટનેસ ટેસ્ટમાં રાયડુના ફેલ થવા બાદ એક્સપર્ટ્સ પણ હેરાન છે કે ત્રણ અઠવાડિયા પહેલા ખતમ થયેલી લીગમાં 600 રન બનાવનારો ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં કેવી રીતે ફેઈલ થઈ શકે છે?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16075301/4-virat-kohli-passes-the-yo-yo-test-rayudu-fails-to-clear.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ફિટનેસ ટેસ્ટમાં રાયડુના ફેલ થવા બાદ એક્સપર્ટ્સ પણ હેરાન છે કે ત્રણ અઠવાડિયા પહેલા ખતમ થયેલી લીગમાં 600 રન બનાવનારો ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં કેવી રીતે ફેઈલ થઈ શકે છે?
2/4
![જણાવી દઈએ કે હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રાયડુને ટીમ ઈન્ડિયામાં વન-ડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષ બાદ તેની ભારતીય ટીમમાં કમબેક થયું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16075256/3-virat-kohli-passes-the-yo-yo-test-rayudu-fails-to-clear.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રાયડુને ટીમ ઈન્ડિયામાં વન-ડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષ બાદ તેની ભારતીય ટીમમાં કમબેક થયું હતું.
3/4
![બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બ્રિટનના પ્રવાસ માટે પસંદ કરાયેલા એકમાત્ર અંબાતી રાયડુ જ એવો ખેલાડી છે, જે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ ટેસ્ટમાં તેને જે પોઈન્ટ મેળવ્યા છે તે 16.1થી ઓછા હતા. હવે રાયડુને ટીમમાંથી ડ્રોપ થવું પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16075253/2-virat-kohli-passes-the-yo-yo-test-rayudu-fails-to-clear.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બ્રિટનના પ્રવાસ માટે પસંદ કરાયેલા એકમાત્ર અંબાતી રાયડુ જ એવો ખેલાડી છે, જે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ ટેસ્ટમાં તેને જે પોઈન્ટ મેળવ્યા છે તે 16.1થી ઓછા હતા. હવે રાયડુને ટીમમાંથી ડ્રોપ થવું પડશે.
4/4
![નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી-20 સીરીઝમાં રમવાનું નક્કી છે, પરંતુ અંબતિ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ શકે છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો, જે ભારતીય ટીમ માટે માપકંડ રાખવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/16075249/1-virat-kohli-passes-the-yo-yo-test-rayudu-fails-to-clear.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી-20 સીરીઝમાં રમવાનું નક્કી છે, પરંતુ અંબતિ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ શકે છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો, જે ભારતીય ટીમ માટે માપકંડ રાખવામાં આવ્યો છે.
Published at : 16 Jun 2018 07:53 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)