શોધખોળ કરો
મેચ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ આપ્યુ આ ચોંકાવનારુ નિવેદન, ફેન્સ પણ રહી ગયા દંગ
1/5

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતાં વરસાદ વિઘ્નના કારણે 17 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા, જોકે ડકવર્થ લૂઇસ નિયમના કારણે ભારતને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
2/5

જ્યારે અમારા ત્રણથી ચાર ખેલાડી સારુ પ્રદર્શન કરશે તે દિવસ અમારો હશે, તેને કહ્યું કે યુવા ખેલાડી રીષભ પંતની 19મી ઓવરમાં આઉટ થવુ મેચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો.
Published at : 22 Nov 2018 10:02 AM (IST)
View More




















