શોધખોળ કરો
અખ્તર કે બ્રેટ લી નહીં પણ સહેવાગને આ બોલરથી લાગતો હતો ડર
1/3

મંગળવારે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ પહેલા સેહવાગે કહ્યું હતું કે ભારત આ સીરીઝ 3-0થી જીતશે. જોકે તે હવે શક્ય નથી, કેમ કે બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીતી લીધી છે. હવે સીરીઝ 1-1ની બરાબરી પર છે.
2/3

એક ઈન્ટરવ્યુંમાં વીરૂએ જણાવ્યું કે તે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનથી ડરતો હતો. સેહવાગે જણાવ્યું કે મુરલીધરન સામે બેટિંગ કરવી ખુબ મુશ્કેલ હતી. આમ તો મને કઈ બોલરથી ડર નહોતો લાગતો પરંતુ મુરલીધરન અને તેમના હાવભાવ જોઈને ડર લાગતો હતો. જ્યારે પણ તેઓ ‘દૂસરા’ બોલ ફેંકતા ત્યારે રમવામાં ખુબ તકલીફ પડતી હતી.
Published at : 12 Oct 2017 07:31 AM (IST)
View More























