શોધખોળ કરો
વીરેનદ્ર સેહવાગઃ પત્ની એવી ગર્દન છે જે માથાને ચારુ બાજુ ફેરવે છે, ટ્વીટ થયું વાયરલ
1/4

ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહબાગ હવે એ કમિટીનો ભાગ છે જે ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓની પસંદગી કરશે. તેની સાથે સાથે પૂર્વ દિગ્ગજ એથલીટ પીટી ઉષા પણ આ કમિટીનો હિસ્સો છે. સેહવાગ અને પી.ટી. ઉષાને ચાલુ વર્ષે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડની પસંદગી માટે રચવામાં આવેલ 12 સભ્યની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
2/4

જ્યારે હાલમાં જ તેમણે પત્ની આરતીની સાથે એક તસવીર ટ્વિટ કરતા લખ્યું કે, 'પત્નીજી મને રાજા બોલાવે છે, આ એક પ્રકારની શતરંજ જેવું છે. રાજા માત્ર એક જ ડગલું ચાલી શકે છે જ્યારે રાણી જે ઈચ્છે તે કરી શકે છે.'
Published at : 31 Jul 2017 11:49 AM (IST)
View More





















