શોધખોળ કરો
ભારતના 2007 અને 2011 વર્લ્ડકપ વિજયના હીરો ગૌતમ ગંભીરને કેમ ટીમમાંથી નથી મળતું સ્થાન ?
1/6

ઉપરાંત ગંભીર છેલ્લા 10 વર્ષમા ઇગ્લેન્ડમાં એક પણ વન-ડે રમ્યો નથી. તેણે 2007થી અત્યાર સુધીમાં ચાર ઇનિંગમાં 113 રન જ બનાવ્યા છે. જેને કારણે પસંદગીકારોએ ગંભીરને બદલે ઇગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરનારા શિખર ધવનને ટીમમાં સ્થાન આપવાનું યોગ્ય માન્યુ હતું.
2/6

ગંભીરની પસંદગી ન થવા પાછળ પ્રથમ કારણ વિજય હઝારે ટ્રોફીમાં ગંભીરનું ખરાબ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. જેમાં ગંભીરનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યુ હતું. જોકે, ગંભીરે આઇપીએલમાં 12 મેચમાં 132.39 સ્ટ્રાઇક રેટથી 425 રન બનાવી પોતાના ફોર્મમો પરિચય કરાવ્યો હતો.
Published at : 09 May 2017 10:50 AM (IST)
View More























