શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કયા વિકેટ કિપરે કર્યો દાવો, જો હું સારુ રમ્યો હોત તો ધોની ન આવ્યો હોત...

1/6
 પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમમાં સિલેક્શન થયું છે કે નહીં તે જાણવા માટે અમારે ટીવી સામે બેસવું પડતું હતું. ભારતીય એ ટીમ તરફથી રમ્યા બાદ તે   ઘરે આવીનો ઊંઘી ગયો હતો ત્યારે તેની બહેને તેને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેનું સિલેક્શન થઇ ગયું છે. બહેનની વાત સાભળીને તેને લાગ્યું કે   તે સપનામાં જ છે પરંતુ આંખ ખુલ્યા બાદ તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો.
પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમમાં સિલેક્શન થયું છે કે નહીં તે જાણવા માટે અમારે ટીવી સામે બેસવું પડતું હતું. ભારતીય એ ટીમ તરફથી રમ્યા બાદ તે ઘરે આવીનો ઊંઘી ગયો હતો ત્યારે તેની બહેને તેને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેનું સિલેક્શન થઇ ગયું છે. બહેનની વાત સાભળીને તેને લાગ્યું કે તે સપનામાં જ છે પરંતુ આંખ ખુલ્યા બાદ તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો.
2/6
 આ ઇન્ટરવ્યૂમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિષે જણાવતા અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું અનેક સંઘર્ષ બાદ તે આજે આ મુકામ સુધી પહોંચ્યો છે અને   પોતાની ઓળખ બનાવી છે. સ્કૂલના દિવસોમાં 12- 13 કિલોમીટર બેગ લટકાવીને સાઇકલિંગ કરીને સ્કૂલ જતો હતો. સ્કૂલના આભ્યાસમાંથી સમય   બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવું પડતું હતું.
આ ઇન્ટરવ્યૂમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિષે જણાવતા અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું અનેક સંઘર્ષ બાદ તે આજે આ મુકામ સુધી પહોંચ્યો છે અને પોતાની ઓળખ બનાવી છે. સ્કૂલના દિવસોમાં 12- 13 કિલોમીટર બેગ લટકાવીને સાઇકલિંગ કરીને સ્કૂલ જતો હતો. સ્કૂલના આભ્યાસમાંથી સમય બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવું પડતું હતું.
3/6
 બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ સાથે એક ઇન્ટરવ્યૂમાં પાર્થિવ પટેલે ધોનીની સફળતાનું રાઝ જણાવતા કહ્યું કે, ધોની અમારા કારણે સફળ ક્રિકેટર બન્યો છે.   જ્યારે પાર્થિવે પટેલેને પૂછવામાં આવ્યું કે, શું તમે ખોટા સમયે ક્રિકેટમાં આવી ગયા છો? ત્યારે પાર્થિેવે કહ્યું, ‘મને એવું નથી લાગતું, આજે ઘણા લોકો   એવું કહી રહ્યાં છે પરંતુ આ અમારા ખરાબ પ્રદર્શનના કારણે થયું છે જો અમે સારુ પ્રદર્શન કર્યું હોત અને ધોનીને તક નહીં આપી હોત તો આજે આ   દિવસ જોવો નહીં પડતો.
બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ સાથે એક ઇન્ટરવ્યૂમાં પાર્થિવ પટેલે ધોનીની સફળતાનું રાઝ જણાવતા કહ્યું કે, ધોની અમારા કારણે સફળ ક્રિકેટર બન્યો છે. જ્યારે પાર્થિવે પટેલેને પૂછવામાં આવ્યું કે, શું તમે ખોટા સમયે ક્રિકેટમાં આવી ગયા છો? ત્યારે પાર્થિેવે કહ્યું, ‘મને એવું નથી લાગતું, આજે ઘણા લોકો એવું કહી રહ્યાં છે પરંતુ આ અમારા ખરાબ પ્રદર્શનના કારણે થયું છે જો અમે સારુ પ્રદર્શન કર્યું હોત અને ધોનીને તક નહીં આપી હોત તો આજે આ દિવસ જોવો નહીં પડતો.
4/6
 પ્રાર્થિવ પટેલે કહ્યું, જો અમે અમને મળેલી તકનો ફાયદો સારી રીતે ઉઠાવ્યો હોત તો ધોની આજે ટીમમાં ન હોત. અમે પોતાની ટીમમાંથી બહાર થવા   માટે પોતે જ જવાબદાર છે.
પ્રાર્થિવ પટેલે કહ્યું, જો અમે અમને મળેલી તકનો ફાયદો સારી રીતે ઉઠાવ્યો હોત તો ધોની આજે ટીમમાં ન હોત. અમે પોતાની ટીમમાંથી બહાર થવા માટે પોતે જ જવાબદાર છે.
5/6
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એક બેટ્સમેનની સાથે સાથે પોતાની વિકેટ કિપિંગ માટે પણ   ઓળખાય છે. ધોનીને લઇને વિકેટકીપરોએ અનેક વખત નિવેદનો આપતા રહે છે. થોડા સમય પહેલા દિનેશ કાર્તિકે એક નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે   ધોની ટીમ ઇન્ડિયામાં ફિટ થઇ ગયો હોય તો તેણે વિચાર્યું હતું કે હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઉ કે વિેકેટ કિપિંગ છોડી દઉ.’તેના બાદ એ પણ   કહેવાય રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં ધોની આવ્યા બાદ આ સમયે વિકેટ કિપર બેટ્સમેનનું કેરિયર ખતમ થઈ ગયું છે. પરંતુ વિકેટ કિપર પાર્થિવ પટેલ   આ વાતને સ્વીકારતો નથી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એક બેટ્સમેનની સાથે સાથે પોતાની વિકેટ કિપિંગ માટે પણ ઓળખાય છે. ધોનીને લઇને વિકેટકીપરોએ અનેક વખત નિવેદનો આપતા રહે છે. થોડા સમય પહેલા દિનેશ કાર્તિકે એક નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે ધોની ટીમ ઇન્ડિયામાં ફિટ થઇ ગયો હોય તો તેણે વિચાર્યું હતું કે હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઉ કે વિેકેટ કિપિંગ છોડી દઉ.’તેના બાદ એ પણ કહેવાય રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં ધોની આવ્યા બાદ આ સમયે વિકેટ કિપર બેટ્સમેનનું કેરિયર ખતમ થઈ ગયું છે. પરંતુ વિકેટ કિપર પાર્થિવ પટેલ આ વાતને સ્વીકારતો નથી.
6/6
 પાર્થિવે પોતાના ક્રિકેટ કેરિયરમાં ભારત માટે 38 વનડે અને 25 ટેસ્ટ રમી ચુક્યો છે.
પાર્થિવે પોતાના ક્રિકેટ કેરિયરમાં ભારત માટે 38 વનડે અને 25 ટેસ્ટ રમી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget