શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કયા વિકેટ કિપરે કર્યો દાવો, જો હું સારુ રમ્યો હોત તો ધોની ન આવ્યો હોત...

1/6
 પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમમાં સિલેક્શન થયું છે કે નહીં તે જાણવા માટે અમારે ટીવી સામે બેસવું પડતું હતું. ભારતીય એ ટીમ તરફથી રમ્યા બાદ તે ઘરે આવીનો ઊંઘી ગયો હતો ત્યારે તેની બહેને તેને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેનું સિલેક્શન થઇ ગયું છે. બહેનની વાત સાભળીને તેને લાગ્યું કે તે સપનામાં જ છે પરંતુ આંખ ખુલ્યા બાદ તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો.
પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમમાં સિલેક્શન થયું છે કે નહીં તે જાણવા માટે અમારે ટીવી સામે બેસવું પડતું હતું. ભારતીય એ ટીમ તરફથી રમ્યા બાદ તે ઘરે આવીનો ઊંઘી ગયો હતો ત્યારે તેની બહેને તેને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેનું સિલેક્શન થઇ ગયું છે. બહેનની વાત સાભળીને તેને લાગ્યું કે તે સપનામાં જ છે પરંતુ આંખ ખુલ્યા બાદ તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો.
2/6
 આ ઇન્ટરવ્યૂમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિષે જણાવતા અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું અનેક સંઘર્ષ બાદ તે આજે આ મુકામ સુધી પહોંચ્યો છે અને પોતાની ઓળખ બનાવી છે. સ્કૂલના દિવસોમાં 12- 13 કિલોમીટર બેગ લટકાવીને સાઇકલિંગ કરીને સ્કૂલ જતો હતો. સ્કૂલના આભ્યાસમાંથી સમય બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવું પડતું હતું.
આ ઇન્ટરવ્યૂમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિષે જણાવતા અનેક રાઝ ખોલ્યા હતા. તેણે કહ્યું અનેક સંઘર્ષ બાદ તે આજે આ મુકામ સુધી પહોંચ્યો છે અને પોતાની ઓળખ બનાવી છે. સ્કૂલના દિવસોમાં 12- 13 કિલોમીટર બેગ લટકાવીને સાઇકલિંગ કરીને સ્કૂલ જતો હતો. સ્કૂલના આભ્યાસમાંથી સમય બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવું પડતું હતું.
3/6
 બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ સાથે એક ઇન્ટરવ્યૂમાં પાર્થિવ પટેલે ધોનીની સફળતાનું રાઝ જણાવતા કહ્યું કે, ધોની અમારા કારણે સફળ ક્રિકેટર બન્યો છે. જ્યારે પાર્થિવે પટેલેને પૂછવામાં આવ્યું કે, શું તમે ખોટા સમયે ક્રિકેટમાં આવી ગયા છો? ત્યારે પાર્થિેવે કહ્યું, ‘મને એવું નથી લાગતું, આજે ઘણા લોકો એવું કહી રહ્યાં છે પરંતુ આ અમારા ખરાબ પ્રદર્શનના કારણે થયું છે જો અમે સારુ પ્રદર્શન કર્યું હોત અને ધોનીને તક નહીં આપી હોત તો આજે આ દિવસ જોવો નહીં પડતો.
બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ સાથે એક ઇન્ટરવ્યૂમાં પાર્થિવ પટેલે ધોનીની સફળતાનું રાઝ જણાવતા કહ્યું કે, ધોની અમારા કારણે સફળ ક્રિકેટર બન્યો છે. જ્યારે પાર્થિવે પટેલેને પૂછવામાં આવ્યું કે, શું તમે ખોટા સમયે ક્રિકેટમાં આવી ગયા છો? ત્યારે પાર્થિેવે કહ્યું, ‘મને એવું નથી લાગતું, આજે ઘણા લોકો એવું કહી રહ્યાં છે પરંતુ આ અમારા ખરાબ પ્રદર્શનના કારણે થયું છે જો અમે સારુ પ્રદર્શન કર્યું હોત અને ધોનીને તક નહીં આપી હોત તો આજે આ દિવસ જોવો નહીં પડતો.
4/6
 પ્રાર્થિવ પટેલે કહ્યું, જો અમે અમને મળેલી તકનો ફાયદો સારી રીતે ઉઠાવ્યો હોત તો ધોની આજે ટીમમાં ન હોત. અમે પોતાની ટીમમાંથી બહાર થવા માટે પોતે જ જવાબદાર છે.
પ્રાર્થિવ પટેલે કહ્યું, જો અમે અમને મળેલી તકનો ફાયદો સારી રીતે ઉઠાવ્યો હોત તો ધોની આજે ટીમમાં ન હોત. અમે પોતાની ટીમમાંથી બહાર થવા માટે પોતે જ જવાબદાર છે.
5/6
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એક બેટ્સમેનની સાથે સાથે પોતાની વિકેટ કિપિંગ માટે પણ ઓળખાય છે. ધોનીને લઇને વિકેટકીપરોએ અનેક વખત નિવેદનો આપતા રહે છે. થોડા સમય પહેલા દિનેશ કાર્તિકે એક નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે ધોની ટીમ ઇન્ડિયામાં ફિટ થઇ ગયો હોય તો તેણે વિચાર્યું હતું કે હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઉ કે વિેકેટ કિપિંગ છોડી દઉ.’તેના બાદ એ પણ કહેવાય રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં ધોની આવ્યા બાદ આ સમયે વિકેટ કિપર બેટ્સમેનનું કેરિયર ખતમ થઈ ગયું છે. પરંતુ વિકેટ કિપર પાર્થિવ પટેલ આ વાતને સ્વીકારતો નથી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એક બેટ્સમેનની સાથે સાથે પોતાની વિકેટ કિપિંગ માટે પણ ઓળખાય છે. ધોનીને લઇને વિકેટકીપરોએ અનેક વખત નિવેદનો આપતા રહે છે. થોડા સમય પહેલા દિનેશ કાર્તિકે એક નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે ધોની ટીમ ઇન્ડિયામાં ફિટ થઇ ગયો હોય તો તેણે વિચાર્યું હતું કે હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઉ કે વિેકેટ કિપિંગ છોડી દઉ.’તેના બાદ એ પણ કહેવાય રહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં ધોની આવ્યા બાદ આ સમયે વિકેટ કિપર બેટ્સમેનનું કેરિયર ખતમ થઈ ગયું છે. પરંતુ વિકેટ કિપર પાર્થિવ પટેલ આ વાતને સ્વીકારતો નથી.
6/6
 પાર્થિવે પોતાના ક્રિકેટ કેરિયરમાં ભારત માટે 38 વનડે અને 25 ટેસ્ટ રમી ચુક્યો છે.
પાર્થિવે પોતાના ક્રિકેટ કેરિયરમાં ભારત માટે 38 વનડે અને 25 ટેસ્ટ રમી ચુક્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget