શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરની સારવારમાં BCCIથી થઈ મોટી ચૂક! હવે બેટ પણ નથી ઉપાડી શકતો

1/4
નવી દિલ્હીઃ બુધવારે બીસીસીઆઈની સિલેક્શન કમેટીએ ઇંગ્લેન્ડના પ્રવાસ પર પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. ટીમમાં વિકેટકીપટ તરીકે દિનેશ કાત્રિકની સાથે નવા ખેલાડી રિષભ પંતને સ્થાન મળ્યું છે. એટલે કે ઇંગ્લેન્ડની આ મોટી સીરીઝના પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પોતાના નંબર વન વિકેટકીપ રિદ્ધિમાન સાહા વગર જ રમવા જશે જેને ઈજાને કારણે ટીમમાં સ્થાન નથી મળ્યું.
નવી દિલ્હીઃ બુધવારે બીસીસીઆઈની સિલેક્શન કમેટીએ ઇંગ્લેન્ડના પ્રવાસ પર પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. ટીમમાં વિકેટકીપટ તરીકે દિનેશ કાત્રિકની સાથે નવા ખેલાડી રિષભ પંતને સ્થાન મળ્યું છે. એટલે કે ઇંગ્લેન્ડની આ મોટી સીરીઝના પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પોતાના નંબર વન વિકેટકીપ રિદ્ધિમાન સાહા વગર જ રમવા જશે જેને ઈજાને કારણે ટીમમાં સ્થાન નથી મળ્યું.
2/4
 નોંધનીય છે કે, રિદ્ધિમાન સાહાની ખભાની ઈજા ખૂબ જ ગંભીર છે અને આ કારણે તેને તરત જ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. સર્જરી કરાવવાનો મતલબ હશે કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી બેટ નહીં ઉપાડી શકે અને ક્રિકેટથી દૂર રહેવું પડશે. 33 વર્ષના સાહાને કરિયરના આ સમયે થયેલી ઈજા તેના ક્રિકેટ કરિયરને ખતમ કરી શકે છે.
નોંધનીય છે કે, રિદ્ધિમાન સાહાની ખભાની ઈજા ખૂબ જ ગંભીર છે અને આ કારણે તેને તરત જ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. સર્જરી કરાવવાનો મતલબ હશે કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી બેટ નહીં ઉપાડી શકે અને ક્રિકેટથી દૂર રહેવું પડશે. 33 વર્ષના સાહાને કરિયરના આ સમયે થયેલી ઈજા તેના ક્રિકેટ કરિયરને ખતમ કરી શકે છે.
3/4
મળતી માહિતી મુજબ સાહાની રિહેબલિટેશન ફિઝિયો દ્વારા ખોટી રીતે કરવામાં આવી. જે કારણે તેને ખભામાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં સાહાની સ્થિતિ એવી છે કે તે સ્ટ્રેચિંગ પણ નથી કરી શકતો. માનવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ સાહા મેદાનમાં કમબેક કરી શકે છે.
મળતી માહિતી મુજબ સાહાની રિહેબલિટેશન ફિઝિયો દ્વારા ખોટી રીતે કરવામાં આવી. જે કારણે તેને ખભામાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં સાહાની સ્થિતિ એવી છે કે તે સ્ટ્રેચિંગ પણ નથી કરી શકતો. માનવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ સાહા મેદાનમાં કમબેક કરી શકે છે.
4/4
 જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહાને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા ટૂર પર અંગૂઠામાં ઈજા થઈ હતી. આ ઈજા સામાન્ય હતી, આ સાથે સાહાને ખભામાં સામાન્ય દુખાવો હતો બાદમાં IPL દરમિયાન સાહાના ખભાની ઈજા વધુ થઈ, જેને હવે સર્જરી બાદ ઠીક કરવામાં આવશે. રિદ્ધિમાન સાહાની ઈજા પર બીસીસીઆઈ હજુ સુધી ચુપ છે, જેથી અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહાને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા ટૂર પર અંગૂઠામાં ઈજા થઈ હતી. આ ઈજા સામાન્ય હતી, આ સાથે સાહાને ખભામાં સામાન્ય દુખાવો હતો બાદમાં IPL દરમિયાન સાહાના ખભાની ઈજા વધુ થઈ, જેને હવે સર્જરી બાદ ઠીક કરવામાં આવશે. રિદ્ધિમાન સાહાની ઈજા પર બીસીસીઆઈ હજુ સુધી ચુપ છે, જેથી અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget