શોધખોળ કરો

કોણ જીતશે ક્રિકેટ વર્લ્ડ કપ? માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કરી ભવિષ્યવાણી

સચિન તેંડુલકરે ઈંગ્લેન્ડની પિચોના વ્યવહાર વિશે જણાવ્યું કે, “અહીં બેટ્સમેનોને પસંદ પડે તેવી પિચો હશે. વર્લ્ડ કપ ગરમીઓમાં રમાવાનો છે. જ્યારે સૂર્ય મેદાન પર ચમકતો હોય અને ગરમી પડતી હોય તો અહીની પિચ પાટા બની જાય છે.”

નવી દિલ્હીઃ વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપ પર છે. ક્રિકેટ નિષ્ણાંતો ભલે ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ જીતવાની વાત કરે પરંતુ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને વિશ્વાસ છે કે વિરાટ કોહલીની નેતૃત્વમાં જનારી ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપ વિજેતા બનશે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતાં સચિને કહ્યું કે, આ (વર્લ્ડ કપ) ભારતમાં જ આવશે. સચિને એમઆઈજી ક્લબના એક પેવેલિયનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ પેવેલિયનનું નામ માસ્ટર બ્લાસ્ટરના નામ પર જ રાખવામાં આવ્યું છે. કોણ જીતશે ક્રિકેટ વર્લ્ડ કપ? માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કરી ભવિષ્યવાણી સચિન તેંડુલકરે ઈંગ્લેન્ડની પિચોના વ્યવહાર વિશે જણાવ્યું કે, “અહીં બેટ્સમેનોને પસંદ પડે તેવી પિચો હશે. વર્લ્ડ કપ ગરમીઓમાં રમાવાનો છે. જ્યારે સૂર્ય મેદાન પર ચમકતો હોય અને ગરમી પડતી હોય તો અહીની પિચ પાટા બની જાય છે.” કોણ જીતશે ક્રિકેટ વર્લ્ડ કપ? માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કરી ભવિષ્યવાણી સચિનને કહ્યું છે કે, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ બેટિંગ પ્રમાણે વર્લ્ડ કપમાં શાનદાર ટ્રેક બનાવડાવશે.” સચિને કહ્યું- “મને નથી લાગતું કે અહીંની સ્થિતિ બહુ અલગ હશે, શરત એટલી કે વાદળો ના હોય. વાદળોના કારણે બોલ સ્વિંગ થઈ શકે છે. આવું થશે તો પણ લાંબા સમય માટે નહીં, શરુઆતની કેટલીક ઓવરો સુધી જ બસ.” વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના પ્રદર્શનને લઈને સચિને કહ્યું- “કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે. તમે કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરો તો તે મહત્વનું હોય છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget