શોધખોળ કરો

બ્રિજભૂષણ સિંહ સામે ફરી ખુલશે મોરચો! કુસ્તીબાજો આજે રાજઘાટ પર કરશે પ્રેસ કોન્ફરન્સ

કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી કે ત્રણેય કુસ્તીબાજો ગુરુવારે દિલ્હીના રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે.

રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ગુરુવારે (10 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ કરશે. વિનેશ ફોગાટે ટ્વીટ કર્યું કે 10 ઓગસ્ટે તેઓ રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થવા જઈ રહી છે જ્યારે રેસલિંગ ફેડરેશનની ચૂંટણી થવાની છે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી ચાલી રહી છે અને કેટલાક કુસ્તીબાજોને એશિયન માટે પસંદગી માટે મળેલી છૂટનો મુદ્દો ગરમ છે.

વિનેશ ફોગાટે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, 'અમે કાલે બપોરે 12.30 વાગ્યે દિલ્હીના રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ.' તેની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે પણ ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે.

ગયા મહિને, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને એશિયન ગેમ્સમાં એડ હોક કમિટીના પ્રવેશમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જેનો ઘણા કુસ્તીબાજોએ વિરોધ કર્યો હતો.

ગયા મહિને, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને 23 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે એડ-હોક સમિતિ દ્વારા મુક્તિ આપવામાં આવી હતી.

તેને કુસ્તીબાજો તરફથી ઘણી ટીકાઓ મળી હતી અને તેણે ફેસબુક પર કમ્બાઈન લાઈવ સેશન કરીને કુસ્તીબાજો જવાબ આપ્યો હતો. આ ક્સુતીબાજોને એન્ટીમ પંધાને એશિયન ગેમ્સ, હાંગઝૂ માટે ટ્રાયલમાંથી છૂટ આપી હતી. 

 લાઈવ સેશન દરમિયાન વિનેશે કહ્યું, "અમે ટ્રાયલની વિરુદ્ધ નથી. હું એન્ટિમ પર આરોપ નથી લગાવી રહી. તે સમજવા માટે ખૂબ નાની છે. તે પોતાની જગ્યાએ સાચી છે. તે પોતાના માટે લડી રહી છે અને અમે અમારા અધિકારો માટે લડી રહ્યા છીએ."

બંને કુસ્તીબાજોએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ની એડ-હોક કમિટીએ તેમને ટ્રાયલ અને તેમની સંબંધિત વજન કેટેગરીમાં ટીમમાં સીધા પ્રવેશમાંથી મુક્તિ આપ્યા પછી તેમના પર લાગેલા આરોપોને સંબોધિત કર્યા.

કુસ્તીબાજ અવિનાશ પંઘાલે એક વીડિયો કમ્યુનિકેશન દ્વારા કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2023માં સીધા પ્રવેશ માટે આપવામાં આવેલી છૂટ પર સવાલ ઉઠાવ્યા છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget