શોધખોળ કરો
વર્લ્ડકપ 2019માં ટીમમાં આ ખેલાડીને જોવા માગે છે ઝહીર ખાન
1/3

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળવું જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમના હાલમાં મધ્યમક્રમમાં નંબર-4 સ્થાનને લઈને દુવિધામાં છે. ટીમમાં આ સ્થાન માટે યોગ્ય બેટ્સમેન નથી મળી રહ્યો.
2/3

ઝહીર ખાનનું માનવું છે કે ભારતને આગામી વર્લ્ડકપમાં ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનરને ઉતારવા જોઈએ. ઝહીરને કહ્યું કે, તમને ખબર છે કે બોલિંગ વિભાગમાં હજુ પણ કેટલીક જગ્યા ખાલી છે અને આશા રાખીશું કે હાર્દિક પંડ્યા આવીને તેનું સ્થાન લેશે.
Published at : 27 Sep 2018 12:55 PM (IST)
View More





















