શોધખોળ કરો
સુરત જેલમાં 100 કેદી ઉતર્યા ભૂખ હડતાળ પર, કારણ જાણીને તમે ચોંકી જશો
1/4

શિવરાત્રી ના દિવસો મા કેદીઓને ભજન કીર્તન કરવું છે અને જેલ ના અધિકારી ઓ એ પરવાનગી નહીં આપતા અન્ન નો ત્યાગ છેલ્લા 2 દિવસ થી કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે જેલના સત્તાધીશોએ કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો છે ત્યારે જેલવાસ ભોગવી રહેલા કેદીઓના પરિવારજનોએ આ બાબતે માહિતી આપી હતી.
2/4

જેલ ના સત્તાધીશો એ પરવાનગી ન આપતા હાર્દિક પટેલ ના સમર્થક અને કોંગ્રેસ ધારાસભ્યના ઉમેદવાર જે હત્યા ના પ્રયાસ મા જેલવાસ ભોગવી રહ્યા છે તેઓ 100થીવધુ કેદીઓ સાથે ભૂખ હડતાળ પર ઉતાર્યા છે. જીગ્નેશ મેવાસા તેમજ કાચા કામ ના કેદીને ટિફિન ઘરેથી પોહચડવા મા આવે છે ત્યારે 2 દિવસ થી ટિફિન પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
Published at : 13 Feb 2018 10:46 AM (IST)
View More























