શોધખોળ કરો
સુરતમાં ભાજપના કાર્યક્રમમાં પાટીદારોના વિરોધ બાદ રાત્રે ધમાલ, ટોળાએ બે બસો ફૂંકી મારી
1/7

2/7

હીરાબાગ સર્કલ પાસે એક પાટીદાર મહિલાના પતિને પોલીસ પકડીને લઈ જતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. જેને કારણે આ એપાર્ટમેન્ટની તમામ મહિલાઓ હીરાબાગ સર્કલ પાસે રસ્તે બેસી ગઈ હતી. વરાછા કાપોદ્રા વિસ્તારમાં અમારુ પેટ્રોલિંગ ચાલું છે. અમે તમામ વિસ્તાર શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. 15થી વધુ લોકોને ડીટેન કર્યા છે. બે બસ સળગાવ્યા સિવાય બીજો કઈ બનાવ સામે નથી આવ્યો. હાલ પોલીને ઈજા થઈ તે અંગે કોઈ જાણકારી નથી. ઘટનાને પગલે સુરતથી અમદાવાદ જતી બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
Published at : 13 Sep 2017 09:35 AM (IST)
View More






















