શોધખોળ કરો
સુરતઃ સગા બાપે અઢી વર્ષના દીકરાને ‘લવયુ બેટા જયશ્રી કૃષ્ણ’ બોલી પાણીમાં નાંખીને મારી નાંખ્યો, જાણો શું આપ્યું કારણ?
1/6

આ કારણે હું પંદરેક દિવસથી અપસેટ હતો તેથી મને નીવને મારી નાંખવાનો વિચાર આવેલો. પતિની આ કબૂલાતના આધારે પત્નિ બ્રેનાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નિશિતની ધરપકડ કરી છે. નિવ જે રીતે અલગ અલગ વાતો કરી રહ્યો છે તેના કારણે પોલીસને તે સાચું નથી બોલી રહ્યો એવું લાગે છે.
2/6

નિશિતે બ્રેનાને કહ્યું હતું કે, નિવને હું બાલ મંદિરમાં મૂકવા ગયો હતો પરંતુ બાલમંદિરમાં કોઈ બાળક આવેલું ના હોવાથી હું તેને લઈને બારડોલી ગયેલો. મને નીવનો જન્મ થયો ત્યારથી તે પસંદ હતો. મારા બે છોકરાને માટે વધુ મિલકત ભેગી કરવી પડે અને મને દીકરી જોઈતી હતી.
Published at : 22 Jul 2018 10:21 AM (IST)
View More




















