શોધખોળ કરો
ગુજરાતના ક્યા મોટા શહેરમાં ‘પદ્માવત’ કરાઈ રીલીઝ, કરણી સેનાને ખબર પડતાં શું થયું? જાણો વિગત
1/7

આમ કહીને તેમણે ફિલ્મ સામેનો વિરોધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો તેથી ગુજરાતમાં ફિલ્મ રીલીઝ થવાની શક્યતા ઉભી થઈ હતી. અલબત્ત ગુજરાતના રાજપૂત સંગઠનોએ આવી કોઈ જાહેરાત કરી નહોતી તેથી થીયેટર માલિકોએ આ ફિલ્મ રીલીઝ કરવાનું જોખમ લીધું નહોતું.
2/7

ફિલ્મ રીલીઝ થયા પછી સુખદેવસિંહની કરણી સેનાએ ‘પદ્માવત’ સામેનો વિરોધ પાછો ખેંચ્યો હતો. કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ યોગેન્દ્ર સિંહ સહિત અન્ય લોકોએ ફિલ્મ જોઈને કહ્યું કે, ફિલ્મમાં વાંધાજનક કશું નથી. ફિલ્મ રાજપૂતોની વીરતા અને બલિદાનને મહાન રૂપે દર્શાવે છે અને દરેક રાજપૂતને ફિલ્મ પર ગર્વ થાય તેમ છે.
Published at : 29 Mar 2018 10:04 AM (IST)
View More























