શોધખોળ કરો
હાર્દિક પટેલના આંદોલનનો એપી સેન્ટર ગણાતો ગુજરાતનો આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો? જાણો વિગત
1/4

અગાઉ 18 ઓગસ્ટે એક દિવસીય ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિક અને અલ્પેશ કથિરીયાની ધરપકડ દરમિયાન વરાછા વિસ્તારમાં બીઆરટીએસની બસ સળગાવાઈ હતી. ત્યારે પાસના કાર્યકરોના કોડવર્ડને પોલીસ ઉકેલી શકી નહોતી અને હિંસા થઈ હતી.
2/4

હાલ સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને. પાટીદાર અનામત આંદોલનને લઈને સુરતનો વરાછા વિસ્તાર હંમશાં ભારે ચર્ચામાં રહ્યો છે.
Published at : 25 Aug 2018 12:31 PM (IST)
View More




















