શોધખોળ કરો

સુરતઃ પતિએ સગા ભાઈ, વ્યાજખોર સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતાં યુવતીએ શું કર્યું?

1/8
સુરતઃ કામરેજમાં પરીણિતાને પતિએ પોતાના સગા ભાઈ તથા જેની પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં તે વ્યાજખોર પુરૂષ સાથે સેક્સ માણવાની વારંવાર ફરજ પાડી હતી. આ બધાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લેતાં પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુરતઃ કામરેજમાં પરીણિતાને પતિએ પોતાના સગા ભાઈ તથા જેની પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં તે વ્યાજખોર પુરૂષ સાથે સેક્સ માણવાની વારંવાર ફરજ પાડી હતી. આ બધાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લેતાં પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
2/8
 લગ્નના ગણતરીના દિવસોમાં જ જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ બધાથી કંટાળીને જાગૃતિ  પિયર આવી ગઇ હતી. જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી.
લગ્નના ગણતરીના દિવસોમાં જ જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ બધાથી કંટાળીને જાગૃતિ પિયર આવી ગઇ હતી. જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી.
3/8
ત્રણ વર્ષ પછી જાગૃતિએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ છતાં  માનસિક ત્રાસ ચાલુ હતો.  સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૂપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.
ત્રણ વર્ષ પછી જાગૃતિએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ છતાં માનસિક ત્રાસ ચાલુ હતો. સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૂપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.
4/8
 જો કે અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી. બુધવારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પરિવારજનો કામરેજ દોડી ગયા હતા.
જો કે અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી. બુધવારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પરિવારજનો કામરેજ દોડી ગયા હતા.
5/8
 કામરેજના ઘરમાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી.  જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશ સવજી પરમાર (પતિ), ભાનુબેન સવજી પરમાર,મીનાબેન ભરતભાઇ, જયેશ સવજી પરમાર, હરેશ સવજી પરમાર સામે ૩૨૩, ૩૦૬, ૪૯૮ (ક) દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કામરેજના ઘરમાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી. જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશ સવજી પરમાર (પતિ), ભાનુબેન સવજી પરમાર,મીનાબેન ભરતભાઇ, જયેશ સવજી પરમાર, હરેશ સવજી પરમાર સામે ૩૨૩, ૩૦૬, ૪૯૮ (ક) દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
6/8
 યુવતીએ આપઘાત કરતાં પહેલાં લખેલી નોટમાં લખ્યું છે કે, સાસરી પક્ષવાળાઓ મને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે. આ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૂપિયા લઇ સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ ન હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
યુવતીએ આપઘાત કરતાં પહેલાં લખેલી નોટમાં લખ્યું છે કે, સાસરી પક્ષવાળાઓ મને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે. આ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૂપિયા લઇ સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ ન હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
7/8
 આ ઉપરાંત મારા જેઠ દારૂ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી આ જિંદગી નથી જીવાતી તેથી જીવ ટૂંકાવી દઉં છું. અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય એ માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવું લખેલી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
આ ઉપરાંત મારા જેઠ દારૂ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી આ જિંદગી નથી જીવાતી તેથી જીવ ટૂંકાવી દઉં છું. અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય એ માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવું લખેલી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
8/8
 સુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા લાલજીભાઇ હરજીવન રાઠોડે  ગુરુવારે કામરેજ પોલીસ મથકે કરેલી ફરિયાદમાં લખાવ્યું છે કે, પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં.વ 35)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા.
સુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા લાલજીભાઇ હરજીવન રાઠોડે ગુરુવારે કામરેજ પોલીસ મથકે કરેલી ફરિયાદમાં લખાવ્યું છે કે, પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં.વ 35)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget