શોધખોળ કરો

સુરતઃ પતિએ સગા ભાઈ, વ્યાજખોર સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતાં યુવતીએ શું કર્યું?

1/8
સુરતઃ કામરેજમાં પરીણિતાને પતિએ પોતાના સગા ભાઈ તથા જેની પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં તે વ્યાજખોર પુરૂષ સાથે સેક્સ માણવાની વારંવાર ફરજ પાડી હતી. આ બધાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લેતાં પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુરતઃ કામરેજમાં પરીણિતાને પતિએ પોતાના સગા ભાઈ તથા જેની પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં તે વ્યાજખોર પુરૂષ સાથે સેક્સ માણવાની વારંવાર ફરજ પાડી હતી. આ બધાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લેતાં પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
2/8
 લગ્નના ગણતરીના દિવસોમાં જ જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ બધાથી કંટાળીને જાગૃતિ પિયર આવી ગઇ હતી. જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી.
લગ્નના ગણતરીના દિવસોમાં જ જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ બધાથી કંટાળીને જાગૃતિ પિયર આવી ગઇ હતી. જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી.
3/8
ત્રણ વર્ષ પછી જાગૃતિએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ છતાં માનસિક ત્રાસ ચાલુ હતો. સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૂપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.
ત્રણ વર્ષ પછી જાગૃતિએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ છતાં માનસિક ત્રાસ ચાલુ હતો. સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૂપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.
4/8
 જો કે અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી. બુધવારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પરિવારજનો કામરેજ દોડી ગયા હતા.
જો કે અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી. બુધવારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પરિવારજનો કામરેજ દોડી ગયા હતા.
5/8
 કામરેજના ઘરમાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી. જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશ સવજી પરમાર (પતિ), ભાનુબેન સવજી પરમાર,મીનાબેન ભરતભાઇ, જયેશ સવજી પરમાર, હરેશ સવજી પરમાર સામે ૩૨૩, ૩૦૬, ૪૯૮ (ક) દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કામરેજના ઘરમાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી. જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશ સવજી પરમાર (પતિ), ભાનુબેન સવજી પરમાર,મીનાબેન ભરતભાઇ, જયેશ સવજી પરમાર, હરેશ સવજી પરમાર સામે ૩૨૩, ૩૦૬, ૪૯૮ (ક) દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
6/8
 યુવતીએ આપઘાત કરતાં પહેલાં લખેલી નોટમાં લખ્યું છે કે, સાસરી પક્ષવાળાઓ મને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે. આ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૂપિયા લઇ સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ ન હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
યુવતીએ આપઘાત કરતાં પહેલાં લખેલી નોટમાં લખ્યું છે કે, સાસરી પક્ષવાળાઓ મને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે. આ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૂપિયા લઇ સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ ન હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
7/8
 આ ઉપરાંત મારા જેઠ દારૂ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી આ જિંદગી નથી જીવાતી તેથી જીવ ટૂંકાવી દઉં છું. અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય એ માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવું લખેલી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
આ ઉપરાંત મારા જેઠ દારૂ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી આ જિંદગી નથી જીવાતી તેથી જીવ ટૂંકાવી દઉં છું. અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય એ માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવું લખેલી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
8/8
 સુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા લાલજીભાઇ હરજીવન રાઠોડે ગુરુવારે કામરેજ પોલીસ મથકે કરેલી ફરિયાદમાં લખાવ્યું છે કે, પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં.વ 35)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા.
સુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા લાલજીભાઇ હરજીવન રાઠોડે ગુરુવારે કામરેજ પોલીસ મથકે કરેલી ફરિયાદમાં લખાવ્યું છે કે, પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં.વ 35)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget