શોધખોળ કરો
'હું જ્યારે કહું ત્યારે મારી સાથે સેક્સ માણવા આવી જજે'. જૈનાચાર્યે કોલેજીયન યુવતીને આપી હતી શું ધમકી ?
1/5

સુરતઃ 19 વર્ષીય યુવતી પર બળાત્કારના કેસમાં જૈન આચાર્ય શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવેલી વાત પરથી લાગી રહ્યું છે કે શાંતિસાગરે પીડિતાને બ્લેકમેઇલ પણ કરી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બળાત્કાર બાદ શાંતિસાગરે કહ્યું હતું કે, હું જ્યારે જ્યારે બોલાવું ત્યારે તારે મારી પાસે આવવું પડશે.
2/5

Published at : 19 Oct 2017 10:28 AM (IST)
View More























