શોધખોળ કરો
સુરતમાં નરેશ પટેલે અલ્પેશ કથિરીયાના પરિવારજનો સાથે શું કરી વાતચીત? જાણો વિગત
1/5

2/5

અલ્પેશ કથિરીયાના પરિવારજન ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલે મુલાકાત લઈને અલ્પેશની મુક્તિ માટે મહેનત ચાલુ છે. કંઈ પણ જરૂરીયાત હોય તો કહેજો તેમ કહી ઉમેર્યું હતું કે, ગભરાતા નહીં અમે તમારી સાથે છીએ.
Published at : 17 Oct 2018 11:10 AM (IST)
Tags :
Surat PoliceView More





















