શોધખોળ કરો

સુરતઃ વડોદમાં લગ્નેત્તર સેક્સસંબંધમાં યુવતીની હત્યા મામલે આવ્યો ચોંકાવનારો વળાંક, જાણો શું થયું?

1/7
જોકે, પોલીસને સંજય પર જ શંકા હતી, જેથી તેની વધુ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીના લફરાથી કંટાળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીના લફરાને કારણે તેણે પાંચ-પાંચ ઘર બદલી નાંખ્યા હતા. આમ છતાં પત્નીએ પોતાની હરકતો છોડી નહોતી. જેથી બદનામીને ડરને કારણે પોતે જ પત્નીની હત્યા કરી નાંખી હતી.
જોકે, પોલીસને સંજય પર જ શંકા હતી, જેથી તેની વધુ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીના લફરાથી કંટાળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીના લફરાને કારણે તેણે પાંચ-પાંચ ઘર બદલી નાંખ્યા હતા. આમ છતાં પત્નીએ પોતાની હરકતો છોડી નહોતી. જેથી બદનામીને ડરને કારણે પોતે જ પત્નીની હત્યા કરી નાંખી હતી.
2/7
સંજયે પોલીસને જણાવ્યું હતું કે, અજય અને નંદિનીનું પ્રેમપ્રકરણ સામે આવી જતાં અજયે તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ પછી પણ આ અફેરનો અંત આવ્યો નહોતો અને સંજયની ગેરહાજરીમાં તેઓ મળતા હતા. સંજયે પોલીસને કહ્યું કે, સોમવારે પોતે કામે ગયા પછી રાતે અજય નંદિનીને મળવા માટે આવ્યો હતો.
સંજયે પોલીસને જણાવ્યું હતું કે, અજય અને નંદિનીનું પ્રેમપ્રકરણ સામે આવી જતાં અજયે તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ પછી પણ આ અફેરનો અંત આવ્યો નહોતો અને સંજયની ગેરહાજરીમાં તેઓ મળતા હતા. સંજયે પોલીસને કહ્યું કે, સોમવારે પોતે કામે ગયા પછી રાતે અજય નંદિનીને મળવા માટે આવ્યો હતો.
3/7
અજયે પોલીસને જણાવ્યું હતું કે, તેની ગેરહાજરીમાં અજય તેના ઘરે આવતો હતો અને બંને ઘરમાં જ રંગરેલિયા કરતાં હતા. એક મહિના પહેલા અજય અને નંદિની ઘરમાં મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક તે ઘરે આવી જતાં તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ સમયે અજયને પોલીસને હવાલે કરી દીધો હતો.
અજયે પોલીસને જણાવ્યું હતું કે, તેની ગેરહાજરીમાં અજય તેના ઘરે આવતો હતો અને બંને ઘરમાં જ રંગરેલિયા કરતાં હતા. એક મહિના પહેલા અજય અને નંદિની ઘરમાં મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક તે ઘરે આવી જતાં તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ સમયે અજયને પોલીસને હવાલે કરી દીધો હતો.
4/7
સુરતઃ વડોદ ગામમાં લગ્નેત્તર સેક્સસંબંધમાં પરિણીત યુવતીના હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગઈ કાલે સમાચાર આવ્યા હતા કે, યુવતીના પ્રેમીએ પ્રેમિકાની તેના બાળકોની નજર સામે જ હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસ તપાસમાં હત્યા પ્રેમીએ નહીં પરંતુ તેના પતિએ કરી હોવાનું સામે આવ્યું છે.
સુરતઃ વડોદ ગામમાં લગ્નેત્તર સેક્સસંબંધમાં પરિણીત યુવતીના હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગઈ કાલે સમાચાર આવ્યા હતા કે, યુવતીના પ્રેમીએ પ્રેમિકાની તેના બાળકોની નજર સામે જ હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસ તપાસમાં હત્યા પ્રેમીએ નહીં પરંતુ તેના પતિએ કરી હોવાનું સામે આવ્યું છે.
5/7
તેણે જણાવ્યું હતું કે, રાતે લગભગ 9.30 વાગ્યે અજય અને નંદિની વચ્ચે કોઈ વાતે ઝઘડો થતાં અજય ઉશ્કેરાઇ ગયો હતો અને બે માસૂમ દીકરાની નજર સામે જ નંદિનીને માથે લાકડીના ઘા મારી દીધા હતા. જેને કારણે નંદિની ત્યાં જ ઢળી પડી હતી.
તેણે જણાવ્યું હતું કે, રાતે લગભગ 9.30 વાગ્યે અજય અને નંદિની વચ્ચે કોઈ વાતે ઝઘડો થતાં અજય ઉશ્કેરાઇ ગયો હતો અને બે માસૂમ દીકરાની નજર સામે જ નંદિનીને માથે લાકડીના ઘા મારી દીધા હતા. જેને કારણે નંદિની ત્યાં જ ઢળી પડી હતી.
6/7
રાત્રે 12.30 વાગ્યે પોતે ઘરે આવતાં તેણે લોહીથી લથબથ હાલતમાં પત્નીને જમીન પર પડેલી જોઇ હતી. બીજી તરફ ડરના માર્યા બંને બાળકો કલ્પાંત કરી રહ્યા હતા. તેમને સંજયે પૂછતાં તેમણે આખી વાત કરી હતી. આ પછી સંજય ગંભીર પત્નીને 108થી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં સારાવર દરમિયાન તેનું મોત થયું હતું.
રાત્રે 12.30 વાગ્યે પોતે ઘરે આવતાં તેણે લોહીથી લથબથ હાલતમાં પત્નીને જમીન પર પડેલી જોઇ હતી. બીજી તરફ ડરના માર્યા બંને બાળકો કલ્પાંત કરી રહ્યા હતા. તેમને સંજયે પૂછતાં તેમણે આખી વાત કરી હતી. આ પછી સંજય ગંભીર પત્નીને 108થી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં સારાવર દરમિયાન તેનું મોત થયું હતું.
7/7
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ બિહારના અને વડોદના ગણેશનગરમાં બે દીકરા અને પત્ની નંદિની સાથે સંજય ગુપ્તા પરિવાર સાથે રહે છે. તેની પત્ની નંદિનીને છેલ્લા ત્રણ વર્ષથી મિલમાં જ કામ કરતાં અને આ જ વિસ્તારમાં આશીર્વાદ નગરમાં રહેતા અજય સાથે અફેર હતું. અજય પણ મૂળ બિહારનો જ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ બિહારના અને વડોદના ગણેશનગરમાં બે દીકરા અને પત્ની નંદિની સાથે સંજય ગુપ્તા પરિવાર સાથે રહે છે. તેની પત્ની નંદિનીને છેલ્લા ત્રણ વર્ષથી મિલમાં જ કામ કરતાં અને આ જ વિસ્તારમાં આશીર્વાદ નગરમાં રહેતા અજય સાથે અફેર હતું. અજય પણ મૂળ બિહારનો જ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget