શોધખોળ કરો
સુરતઃ વડોદમાં લગ્નેત્તર સેક્સસંબંધમાં યુવતીની હત્યા મામલે આવ્યો ચોંકાવનારો વળાંક, જાણો શું થયું?
1/7

જોકે, પોલીસને સંજય પર જ શંકા હતી, જેથી તેની વધુ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીના લફરાથી કંટાળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીના લફરાને કારણે તેણે પાંચ-પાંચ ઘર બદલી નાંખ્યા હતા. આમ છતાં પત્નીએ પોતાની હરકતો છોડી નહોતી. જેથી બદનામીને ડરને કારણે પોતે જ પત્નીની હત્યા કરી નાંખી હતી.
2/7

સંજયે પોલીસને જણાવ્યું હતું કે, અજય અને નંદિનીનું પ્રેમપ્રકરણ સામે આવી જતાં અજયે તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ પછી પણ આ અફેરનો અંત આવ્યો નહોતો અને સંજયની ગેરહાજરીમાં તેઓ મળતા હતા. સંજયે પોલીસને કહ્યું કે, સોમવારે પોતે કામે ગયા પછી રાતે અજય નંદિનીને મળવા માટે આવ્યો હતો.
Published at : 26 Sep 2018 10:00 AM (IST)
View More



















