શોધખોળ કરો

સુરતઃ નેવી ઓફિસરની સ્વરૂપવાન પત્નીના રહસ્યમય મોતની ઘટનામાં શું આવ્યો ચોંકાવનારો વળાંક? જાણો

1/5
લગ્ન બાદ પ્રદીપ અને સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતાં હતાં. જોકે, શ્રૃતિના પિતા દહેજ આપવા સક્ષમ ન હોય શ્રૃતિને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન સોમવારે સાંજે શ્રૃતિને પતિ પ્રદીપ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે શ્રૃતિને મૃત જાહેર કરી હતી.
લગ્ન બાદ પ્રદીપ અને સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતાં હતાં. જોકે, શ્રૃતિના પિતા દહેજ આપવા સક્ષમ ન હોય શ્રૃતિને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન સોમવારે સાંજે શ્રૃતિને પતિ પ્રદીપ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે શ્રૃતિને મૃત જાહેર કરી હતી.
2/5
ડિંડોલીમાં રહેતા અને નેવીમાં નોકરી કરતાં પ્રદીપ ઉપાધ્યાયે દહેજ માટે તેની પત્ની શ્રૃતિની હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટર્મ રિપોર્ટમાં બહાર આવ્યું છે. સાકાર પેલેસમાં રહેતા પ્રદીપ ઉપાધ્યાયના બે વર્ષ પહેલા બિહારના ભોજપુરના વતની અશોકકુમાર બલદેવ ઓઝાની દીકરી શ્રૃતિ (ઉ.23) સાથે થયાં હતાં.
ડિંડોલીમાં રહેતા અને નેવીમાં નોકરી કરતાં પ્રદીપ ઉપાધ્યાયે દહેજ માટે તેની પત્ની શ્રૃતિની હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટર્મ રિપોર્ટમાં બહાર આવ્યું છે. સાકાર પેલેસમાં રહેતા પ્રદીપ ઉપાધ્યાયના બે વર્ષ પહેલા બિહારના ભોજપુરના વતની અશોકકુમાર બલદેવ ઓઝાની દીકરી શ્રૃતિ (ઉ.23) સાથે થયાં હતાં.
3/5
સુરતઃ ડિંડોલીમાં નેવીના ઓફિસરની પત્નીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં દીકરીના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે નેવીના ઓફિસરની પત્નીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં ચોંકાવનારો ધડાકો થયો છે.
સુરતઃ ડિંડોલીમાં નેવીના ઓફિસરની પત્નીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં દીકરીના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે નેવીના ઓફિસરની પત્નીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં ચોંકાવનારો ધડાકો થયો છે.
4/5
પોસ્ટમોર્ટમમાં શ્રૃતિનું બરોળ ફાટી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં તેના શરીર પર ઈજાના 15 નિશાન હતા. જોકે, પતિએ વાઈની બિમારી હોવાનું બહાનુ કાઢ્યું હતું. બુધવારે બિહારથી સુરત આવેલા શ્રૃતિના પિતા અશોકકુમારે દીકરીને દહેજ માટે ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
પોસ્ટમોર્ટમમાં શ્રૃતિનું બરોળ ફાટી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં તેના શરીર પર ઈજાના 15 નિશાન હતા. જોકે, પતિએ વાઈની બિમારી હોવાનું બહાનુ કાઢ્યું હતું. બુધવારે બિહારથી સુરત આવેલા શ્રૃતિના પિતા અશોકકુમારે દીકરીને દહેજ માટે ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
5/5
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતાં શ્રૃતિની હત્યા થઈ હોવાનું સામે આવતાં ડિંડોલી પોલીસે પ્રદીપ અને તેની માતા શાંતિબહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને હાલ તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતાં શ્રૃતિની હત્યા થઈ હોવાનું સામે આવતાં ડિંડોલી પોલીસે પ્રદીપ અને તેની માતા શાંતિબહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને હાલ તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget