શોધખોળ કરો

સુરતઃ નેવી ઓફિસરની સ્વરૂપવાન પત્નીના રહસ્યમય મોતની ઘટનામાં શું આવ્યો ચોંકાવનારો વળાંક? જાણો

1/5
લગ્ન બાદ પ્રદીપ અને સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતાં હતાં. જોકે, શ્રૃતિના પિતા દહેજ આપવા સક્ષમ ન હોય શ્રૃતિને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન સોમવારે સાંજે શ્રૃતિને પતિ પ્રદીપ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે શ્રૃતિને મૃત જાહેર કરી હતી.
લગ્ન બાદ પ્રદીપ અને સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતાં હતાં. જોકે, શ્રૃતિના પિતા દહેજ આપવા સક્ષમ ન હોય શ્રૃતિને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન સોમવારે સાંજે શ્રૃતિને પતિ પ્રદીપ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે શ્રૃતિને મૃત જાહેર કરી હતી.
2/5
ડિંડોલીમાં રહેતા અને નેવીમાં નોકરી કરતાં પ્રદીપ ઉપાધ્યાયે દહેજ માટે તેની પત્ની શ્રૃતિની હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટર્મ રિપોર્ટમાં બહાર આવ્યું છે. સાકાર પેલેસમાં રહેતા પ્રદીપ ઉપાધ્યાયના બે વર્ષ પહેલા બિહારના ભોજપુરના વતની અશોકકુમાર બલદેવ ઓઝાની દીકરી શ્રૃતિ (ઉ.23) સાથે થયાં હતાં.
ડિંડોલીમાં રહેતા અને નેવીમાં નોકરી કરતાં પ્રદીપ ઉપાધ્યાયે દહેજ માટે તેની પત્ની શ્રૃતિની હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટર્મ રિપોર્ટમાં બહાર આવ્યું છે. સાકાર પેલેસમાં રહેતા પ્રદીપ ઉપાધ્યાયના બે વર્ષ પહેલા બિહારના ભોજપુરના વતની અશોકકુમાર બલદેવ ઓઝાની દીકરી શ્રૃતિ (ઉ.23) સાથે થયાં હતાં.
3/5
સુરતઃ ડિંડોલીમાં નેવીના ઓફિસરની પત્નીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં દીકરીના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે નેવીના ઓફિસરની પત્નીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં ચોંકાવનારો ધડાકો થયો છે.
સુરતઃ ડિંડોલીમાં નેવીના ઓફિસરની પત્નીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં દીકરીના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે નેવીના ઓફિસરની પત્નીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં ચોંકાવનારો ધડાકો થયો છે.
4/5
પોસ્ટમોર્ટમમાં શ્રૃતિનું બરોળ ફાટી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં તેના શરીર પર ઈજાના 15 નિશાન હતા. જોકે, પતિએ વાઈની બિમારી હોવાનું બહાનુ કાઢ્યું હતું. બુધવારે બિહારથી સુરત આવેલા શ્રૃતિના પિતા અશોકકુમારે દીકરીને દહેજ માટે ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
પોસ્ટમોર્ટમમાં શ્રૃતિનું બરોળ ફાટી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં તેના શરીર પર ઈજાના 15 નિશાન હતા. જોકે, પતિએ વાઈની બિમારી હોવાનું બહાનુ કાઢ્યું હતું. બુધવારે બિહારથી સુરત આવેલા શ્રૃતિના પિતા અશોકકુમારે દીકરીને દહેજ માટે ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
5/5
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતાં શ્રૃતિની હત્યા થઈ હોવાનું સામે આવતાં ડિંડોલી પોલીસે પ્રદીપ અને તેની માતા શાંતિબહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને હાલ તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતાં શ્રૃતિની હત્યા થઈ હોવાનું સામે આવતાં ડિંડોલી પોલીસે પ્રદીપ અને તેની માતા શાંતિબહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને હાલ તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget