શોધખોળ કરો
સુરત આવેલા અભિનેતા રાજ બબ્બરે પાટીદારો અંગે શું કહ્યું? જાણો વિગત
1/4

2/4

પીપલોદ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા રાજ બબ્બરે જણાવ્યું હતું કે, દેશમાં રાજસ્થાન, એમપી, ઓડિશા, ગુજરાત સહિતના રાજ્યોમાં લોકોનો અવાજ દબાવી દેવાના પ્રયાસો કરાય છે. દેશનો નાગરિક મોદી સરકારના શાસનમાં આવ્યાં બાદ દુઃખી થઈ રહ્યો છે. બીજી તરફ હાલની સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે. કોંગ્રેસ લોકો સમક્ષ સરકારની હકીકત રજૂ કરવા દેશમાં દરેક શહેરોમાં અભિયાન ચલાવી રહી છે.
Published at : 08 Jun 2017 09:48 AM (IST)
View More























