શોધખોળ કરો

સુરતઃ પતિ ઘરે આવ્યો ત્યારે પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, જાણો શું આવ્યો અંજામ?

1/5
પતિએ ડોક્ટરને જણાવ્યું હતું કે, પત્નીએ હરડાઈ પીને આપઘાત કર્યો છે. આ પછી પોલીસ આવતાં મૃતક મહિલાના શરીર પરથી મારના નિશાન મળી આવતાં તેમણે આ અંગે રામભવનની પૂછપરછ કરી હતી, ત્યારે મરનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, પ્રેમી સાથે ઝડપાઇ ગયા બાદ પત્નીને મારી હતી. પરંતુ પછી પત્નીએ હેરડાઈ પી લીધી હતી.
પતિએ ડોક્ટરને જણાવ્યું હતું કે, પત્નીએ હરડાઈ પીને આપઘાત કર્યો છે. આ પછી પોલીસ આવતાં મૃતક મહિલાના શરીર પરથી મારના નિશાન મળી આવતાં તેમણે આ અંગે રામભવનની પૂછપરછ કરી હતી, ત્યારે મરનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, પ્રેમી સાથે ઝડપાઇ ગયા બાદ પત્નીને મારી હતી. પરંતુ પછી પત્નીએ હેરડાઈ પી લીધી હતી.
2/5
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક રાજકુમારીના શરીર પરથી અસંખ્ય મારના નિશાન મળ્યા છે. મરનાર મહિલાના ગળા પર પણ નિશાન દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ માને છે કે, હેરડાઈ પીવાથી મોત થાય એ વાત ગળે ઉતરતી નથી. હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મૃતક મહિલાના પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનું કારણ બહાર આવી જશે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક રાજકુમારીના શરીર પરથી અસંખ્ય મારના નિશાન મળ્યા છે. મરનાર મહિલાના ગળા પર પણ નિશાન દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ માને છે કે, હેરડાઈ પીવાથી મોત થાય એ વાત ગળે ઉતરતી નથી. હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મૃતક મહિલાના પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનું કારણ બહાર આવી જશે.
3/5
આ અંગેની વિગત એવી છે કે, મૂળ યુપીના રહેવાસી અને ઇંડાની લારી કાઢીને ઘર ચલાવતા રામભવન પત્ની રાજકુમારી અને પાંચ સંતાનો સાથે ગણેશનગરમાં રહે છે. ગત મંગળવારે રાતે તેઓ લારી બંધ કરી ઘરે આવતા એક અજાણ્યો ઈસમ તેમના ઘરમાંથી નજર ચૂકવી બહાર ભાગતા દેખાયો હતો. જેને લઇ પત્ની હેબતાઈ ગઈ હતી. ત્યારબાદ પત્નીને આ બાબતે પુછાતા તેણે ડરના મારે તમામ હકીકત વ્યકત કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ યુપીના રહેવાસી અને ઇંડાની લારી કાઢીને ઘર ચલાવતા રામભવન પત્ની રાજકુમારી અને પાંચ સંતાનો સાથે ગણેશનગરમાં રહે છે. ગત મંગળવારે રાતે તેઓ લારી બંધ કરી ઘરે આવતા એક અજાણ્યો ઈસમ તેમના ઘરમાંથી નજર ચૂકવી બહાર ભાગતા દેખાયો હતો. જેને લઇ પત્ની હેબતાઈ ગઈ હતી. ત્યારબાદ પત્નીને આ બાબતે પુછાતા તેણે ડરના મારે તમામ હકીકત વ્યકત કરી હતી.
4/5
પત્ની પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ જતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને રાજકુમારીને માર માર્યો હતો. આ પછી તેઓ સુઇ ગયા હતા. બુધવારની સવારે તેઓ કામ અર્થે ઘર બહાર ચાલી ગયા હતા અને બપોરના ભોજન પછી તેઓ સુઈ ગયા હતા. સાંજે તેઓ ઉઠ્યા ત્યારે મોટી દીકરીએ જમીન પર પડી ગયેલી માતાની જાણ કરતા તેઓ પત્નીને લઇ સુરત સિવિલ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પત્નીને મૃત જાહેર કરી હતી.
પત્ની પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ જતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને રાજકુમારીને માર માર્યો હતો. આ પછી તેઓ સુઇ ગયા હતા. બુધવારની સવારે તેઓ કામ અર્થે ઘર બહાર ચાલી ગયા હતા અને બપોરના ભોજન પછી તેઓ સુઈ ગયા હતા. સાંજે તેઓ ઉઠ્યા ત્યારે મોટી દીકરીએ જમીન પર પડી ગયેલી માતાની જાણ કરતા તેઓ પત્નીને લઇ સુરત સિવિલ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પત્નીને મૃત જાહેર કરી હતી.
5/5
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાએ હેરડાઇ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગણેશનગરમાં રહેતી રાજકુમારી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી, ત્યારે જ તેનો પતિ આવી જતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી પતિ રામભવને રાજકુમારીને ઢોર માર માર્યો હતો. આ પછી મહિલાએ હેરડાઇ પીને આપઘાત કરી લીધો હતો.
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાએ હેરડાઇ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગણેશનગરમાં રહેતી રાજકુમારી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી, ત્યારે જ તેનો પતિ આવી જતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી પતિ રામભવને રાજકુમારીને ઢોર માર માર્યો હતો. આ પછી મહિલાએ હેરડાઇ પીને આપઘાત કરી લીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget