શોધખોળ કરો
સુરતઃ જ્યોતિએ બિઝનેસમેન-વેપારીને મોહજાળમાં ફસાવીને તેમના કર્યા હતા કેવા હાલ ? જાણો ચોંકાવનારી વિગત
1/5

હિતેશના કિસ્સામાં એવું કહેવાય છે કે, કરોડો રૂપિયા લીધા પછી પણ જ્યોતિ તેનાથી મુક્ત ન થઈ કે ન હિતેશને મુક્ત કર્યો. હિતેશના આપઘાત પહેલા તેના ભાઈ દશરથે જ્યોતિ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ સમયે પણ જ્યોતિને લગભગ રૂ. 3 કરોડ આપ્યા હતા. આમ છતાં જ્યોતિએ પીછો મૂકતા હિતેશે આપઘાત કરવો પડ્યો.
2/5

સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યોતિ પહેલા વાતચીતથી મિત્રતા શરૂ કરતી હતી અને પછી છેક તેના ઘર સુધી પહોંચી જતી હતી. જ્યોતિ પરિણીતોને જ શિકાર બનાવતી હતી. જેના કારણે ઘરમાં ઝઘડો શરૂ થાય અને તકનો ગેરલાભ લઈ મનમાની રકમ લેવામાં સફળ થતી હતી. આવો કડવો અનુભવ શહેરના અગ્રણી બિલ્ડરને પણ થયો છે. જ્યોતિ તેના ઘર સુધી પહોંચી જતા બિલ્ડર કરોડો રૂપિયા આપી જ્યોતિની ચૂંગાલમાંથી છૂટ્યા હતા.
Published at : 07 Jul 2017 10:00 AM (IST)
View More





















