શોધખોળ કરો
સુરતઃ હિતેશ અપમૃત્યુ કેસમાં શકમંદ જ્યોતિએ કરી જામીન અરજી, જાણો ક્યાં છે જ્યોતિ? કોણે કરી તેને મદદ?
1/6

છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ જ્યોતિને શોધી રહી છે અને જ્યોતિની ભાળ મળતી નથી. જ્યોતિને શોધવા માટે પોલીસે તેના ઘરે એક મહિલા કોન્સ્ટેબલને પણ બેસાડી છે. આ મહિલા કોન્સ્ટેબલ 24 કલાક જ્યોતિના ઘરે હાજર રહે છે પણ જ્યોતિનો પત્તો લાગ્યો નથી તે જોતાં તે મુંબઈમાં હોવાની વાત સાચી લાગે છે.
2/6

જ્યોતિ અત્યારે ક્યાં છે તે સ્પષ્ટ નથી પણ શહેરભરમાં એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે શહેરના એક અગ્રણી બિલ્ડરનો સહકાર લઈ જ્યોતિ મુંબઈ નાસી છૂટી છે. મુંબઈમાં જ્યોતિ માટે રહેવા જમવાની વ્યવસ્થા બિલ્ડરે કરી આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બિલ્ડર સુરતમાં અગાઉ પણ વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે.
Published at : 07 Jul 2017 09:49 AM (IST)
View More





















